SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रम् १२ ! I ||| |||| પૂ. ગુણશેખર મહારાજની ચૂર્ણ Ill પૂ. જ્ઞાનસાગર સૂરિજીની અવચૂરી પંદરમો સૈકો |||| પૂ. જ્ઞાનશીલ મહારાજની અવચૂરી ile|| ||| પૂ. પાસાગરગણિની ઉત્તરાધ્યયનકથા સંગ્રહ - સત્તરમો સૈકો illi પૂ. પાઠ્યચંદ્રસૂરિનો બાલાવબોધ ટબો - |||| આ ઉપરાંત અન્ય અનેક ટીકાઓ, અવચૂર્ણાઓ અને બાલાવબોધો રચાયા હોવાનો સંભવ છે. આમાંની કેટલીક રચનાઓ મુદ્રિત થયેલ છે બાકી મોટા ભાગની રચનાઓ હજુ સુધી અપ્રકાશિત જ છે. એક અંદાજ મુજબ આ સૂત્ર પર વર્તમાનમાં સવાલાખી આ શ્લોક પ્રમાણ ટીકા સાહિત્ય મળે છે. તપાગચ્છના સહસરશ્મિ સમાન જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના પરિવારમાં થયેલા જા પૂજ્યપાદ પંડિતપ્રવર શ્રી ભાવવિજયજી ગણિવરે શ્રી ઉત્તરાધ્યયનના છત્રીશે અધ્યયન પર ખૂબ જ વિશદ, સ્પષ્ટાર્થા, સુગમ, થિી - સાહિત્યિક શૈલીમાં વૃત્તિ (ટીકા)ની રચના કરેલ છે, જેનું પ્રમાણ ૧૯૨૫૫ શ્લોક જેટલું વિશાળ છે. દિલ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ખંડ ૩ પ્રકરણ ૪૬માં બતાવ્યા મુજબ પૂ.પં. શ્રી ભાવવિજયજી ગણી તે પૂ. ઉપાધ્યાય શ્રી એ iી મુનિવિમલગણિના શિષ્ય છે. તેઓના ગુરુ. પૂ. ઉપાધ્યાય શ્રી વિમલહર્ષ ગણી અને પ્રગુરુ ભટ્ટારક પૂ.આ.શ્રી. વિજય દાનસૂરીશ્વરજી મ. જિમી મહારાજા થાય છે. એમણે રોહિણીપુરમાં વિ.સં. ૧૯૮૯માં આ વૃત્તિ રચી હતી. તદુપરાંત તેમણે શ્રી હીરસૂરિજી મહારાજે Ill || |||| W |||| ||| |||| e ll II ||| || | ||| i wielbryg Inn Ed For Personal & Private Use Only
SR No.600207
Book TitleUttaradhyayan Sutram
Original Sutra AuthorBhavvijay, Matiratnavijay
Author
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages1274
LanguageSanskrit
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy