Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેટવાળા ભવ્યાત્માઓ છે, તે આ અધ્યયનોને ભણે છે. ૦ ૦ ૦. સર્વ જીવનો કલ્યાણની જ એક ભાવનાથી પરમાત્મા મહાવીરે ફરમાવેલ અંતિમ દેશના ના શબ્દ દેહ રૂપ ગ્રન્થ એટલે જ ઉત્તરાધ્યયન સૂત્ર આ સૂત્ર અનેક ભવ્યાત્માઓને મોહ રાહ ચીંધનારૂં બને છે. ૦ ૦ ૦. જે અભવ્ય અને ગ્રંથિનો ભેદ નહિ કરનારા છે, તે અનંત સંસારી છે, તે સંક્ષિપ્ત કર્મવાળાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય-અયોગ્ય છે. ૦ ૦ ૦. જેમ ભુંડ ને ચોખા આદિના ઉત્તમ ભોજન ને આરોગવાની ઇચ્છા થતી નથી તેમ અભવ્ય જીવને ઉત્તરાધ્યયન સૂત્ર જેવા ઉત્તમ ગ્રન્થને પઠનની રૂચી થતી નથી. ૦ ૦ ૦ વિદ્ધરહિત જે આત્માએ આરંભેલ આ ઉત્તરાધ્યયનો મહામુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનોને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ઋષિઓ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 144