SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેટવાળા ભવ્યાત્માઓ છે, તે આ અધ્યયનોને ભણે છે. ૦ ૦ ૦. સર્વ જીવનો કલ્યાણની જ એક ભાવનાથી પરમાત્મા મહાવીરે ફરમાવેલ અંતિમ દેશના ના શબ્દ દેહ રૂપ ગ્રન્થ એટલે જ ઉત્તરાધ્યયન સૂત્ર આ સૂત્ર અનેક ભવ્યાત્માઓને મોહ રાહ ચીંધનારૂં બને છે. ૦ ૦ ૦. જે અભવ્ય અને ગ્રંથિનો ભેદ નહિ કરનારા છે, તે અનંત સંસારી છે, તે સંક્ષિપ્ત કર્મવાળાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય-અયોગ્ય છે. ૦ ૦ ૦. જેમ ભુંડ ને ચોખા આદિના ઉત્તમ ભોજન ને આરોગવાની ઇચ્છા થતી નથી તેમ અભવ્ય જીવને ઉત્તરાધ્યયન સૂત્ર જેવા ઉત્તમ ગ્રન્થને પઠનની રૂચી થતી નથી. ૦ ૦ ૦ વિદ્ધરહિત જે આત્માએ આરંભેલ આ ઉત્તરાધ્યયનો મહામુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનોને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ઋષિઓ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004167
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year
Total Pages144
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy