Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૫૪
ઉપશમનાકરણ ભાગ-૧
(પણ) અંતર્મુહૂર્ત - સંખ્યાલગુણ.
આની પૂર્વે દરેક સ્થાનો અંતર્મુહૂર્ત પ્રમાણતા હતા અને અંતર્મુહૂર્તમાં તરતમતા હોવાથી ઘાતત્રયના અવરોહકના જઘવ્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જે મુહૂર્તથી 1 સમય જૂળ રુપ છે તે સંખ્યાલગુણ આવે.
અહીં સુધીના બધા સ્થાનો મુહૂર્તની અંદરના આવ્યા છે. હવે મુહૂર્તથી વધુ કાળવાળા સ્થાનો આવે છે.
(૫૮) આરોહકને નામ-ગોત્રનો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાલગુ.
ઉપશામકો નામગોત્રનો જઘન્ય સ્થિતિબંધ ૧૬ મુહૂર્ત છે. તેથી અંતર્મુહૂર્તથી સંખ્યાલગુણ કહ્યો છે. તે સૂક્ષ્મપરાયનો ચરમ સ્થિતિબંધ જાણવો.
(૫૯) વેદનીચલો જઘા સ્થિતબંધ - વિશેષાધિક.
વેદળીયનો જઘન્ય સ્થિતિબંધ ઉપશામકો ૨૪ મુહૂર્તનો છે. તેથી ગામ-ગોત્રના જઘન્થસ્થાતિબંધથી વિશેષાધિક થાય.
(૪૦) પતમાનને નામગોત્રનો જઘન્ય સ્થિતિબંધ-વિરોષૉક.
ઉપામશેણિથી પડતા સૂક્ષ્મપરાયના પ્રથમ સમયે નામગોત્રની સ્થિતિબંધ આરોહકના જઘન્ય સ્થિતિબંધથી બમણો એટલે કે ૩૨ મુહૂર્ત પ્રમાણ થતો હોવાથી આરોહકના વેદનીયતા જઘન્ય સ્થિતિબંધથી વિશેષાધિક થાય.
(૧) પતમારી વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ - વિશેષાધિક.
શ્રેણિથી પડતા સૂક્ષ્મસંઘરાયના પ્રથમસમયે વદળીયનો સ્થિતબંધ આરોહકના જઘન્ય સ્થિતિબંધથી બમણો એટલે કે ૪૮ મુહૂર્ત પ્રમાણ થતો હોવાથી પતમાનના નામ-ગોત્રના જઘન્ય સ્થિતિબંધ (૩ર મુહૂર્ત)થી વિશેષાધિક આવે છે. (સર્વ જીવોને જઘન્ન સ્થિતિબંધ સરખો હોય છે.)
(૪૩) ઉપશામકો માયાનો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાલગુણ. ઉપશામકો માયાનો જઘન્ય સ્થિતિબંધ એક માસ હોવાથી સંખ્યાલગુણ થાય. (૩) પતમામને માયાનો જઘન્ચ સ્થિતિબંધ - સંખ્યાલગુણ (દ્વિગુણ). પડતા સ્થિતિબંધ ઢગુણ થતો હોવાથી.

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372