Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 318
________________ પરિશિષ્ટ-૩ ૨૭૭ n = સંખ્યાતા કાર્ડ હવે સંખ્યાતા ક્રોડ વર્ષના સમય કહો કે સંખ્યાતી આવલિકાના સમય કહો તે સમાન ' જ છે. કેમકે સંખ્યાતા કોડવર્ષની આવલિકા સંખ્યાતી જ થવાની. એટલે કે (સંખ્યાત * ૧ક્રોડ x ૧,૬૭,૭૭,૨૧૬ x ૩૦ x ૩૬૦) આટલા ગુણી થવાની. તે આ રીતે - સંખ્યાતા ક્રોડ વર્ષના સમય= સંખ્યાતા ક્રોડ૧ વર્ષના સમય. = સંખ્યાતા ક્રોડ૪૩૬૦ દિવસના સમય. = સંખ્યાતા ક્રોડx૧૦,૮૦૦ મુહૂર્તના સમય. = સંખ્યાતા ક્રોડx૧૦,૮૦૦૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાના સમય = સંખ્યાતા ક્રોડx૧૦,૮00૮૧,૬૭,૭૭,૨૧૬૪૧ આવલિકાના સમય = સંખ્યાતા ક્રોડઝજઘન્ય યુક્ત અસંખ્યાત એટલે ઉદ્ધાર પલ્યોપલના સમય = સંખ્યાત x જઘન્ય યુક્ત અસંખ્યાત. જઘન્ય યુક્ત અસંખ્યાત એ ચોથુ અસંખ્યાત છે. તેનાથી ૧ અધિંકથી યાવત્ ૨ ન્યૂન જઘન્ય અસંખ્યાત અસંખ્યાત સુધી મધ્યમ યુક્ત અસંખ્યાત = પાંચમું અસંખ્યાત છે. ૧ જૂન જઘન્ય અસંખ્યાત અસંખ્યાત તે ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત = છઠ્ઠ અસંખ્યાત છે. આ છઠ્ઠ અસંખ્યાત જઘન્ય યુક્ત અસંખ્યાતનો વર્ગ કરી ૧ જૂન કરતા આવે છે. આપણી સંખ્યા તો જઘન્ય યુક્ત અસંખ્યાતથી માત્ર સંખ્યાતગુણી જ છે. તેથી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતથી ઘણી જ ઓછી છે. અને જઘન્ય યુક્ત અસંખ્યાતથી વધારે છે. તેથી મધ્યમ યુક્ત અસંખ્યાતરૂપ પામે અસંખ્યાત છે. અર્થાત્ ઉદ્ધાર પલ્યોપમના સમય = સંખ્યાત x ૧ આવલિકાના સમય જેટલા હોવાથી પાંચમે અસંખ્યાત છે. હવે અદ્ધા પલ્યોપમના સમય ઉદ્ધાર પલ્યોપમના સમયથી અસંખ્ય ગુણ છે. એટલે કે ઉદ્ધાર પલ્યોપમ * અસંખ્યરૂપ છે. અહીં સો વર્ષના સમયની સંખ્યારૂપ અસંખ્ય લેવાનું છે. ગુણ્ય = ઉદ્ધાર પલ્યોપમના સમય

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372