Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 660
________________ પરિશિષ્ટ ૭-સૂચિ ૧ ૫૬૧ અમે પણ પરમકૃપાળુદેવને આમ કહેતા હતા .... ૪૫૪ કહેવું તો ન જોઇએ, પણ સમજવા માટે કહું છું. અમે જ અંબાલાલભાઈ આંગળીઓ પર અંગુઠો ફેરવતા તેમ હું કોઇ અહીં પાટ પર સાંજે બધા બારણા વાસી બેસીએ છીએ. વખત આંગળા હલાવું છું તે જોઈ કોઈ તેમ કરીને પોતાને વિચારીએ છીએ કે જાણે મરી ગયા હતા; ૩૩૬ જ્ઞાની માને તો .... ૩૧૯ કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવા યોગ્ય નથી. દષ્ટિરાગને અંબાલાલભાઈ, સોભાગભાઈ જેવા બધા ગયા પણ હારે લીધે અમેય કૃપાળુદેવને કહેલ કે ચિત્રપટ નહીં તો કાગળ કાંઈ ગયું? ૧૯૫ ઉપર માત્ર .... ૩૦૧ અંબાલાલભાઈ સોભાગભાઈ નિધાનની જેમ ભરેલા હતા. કોઈને ધક્કો ન દેવો. કૃપાળુદેવે કહેલું અમને સાંભરે છે. જે વખતે કાઢે તે વખતે હાજર! એની વાતો કરનાર પણ એમની સેવામાં ખંભાતના શ્રી અંબાલાલભાઈ રહેતા હતા કોણ છે? ૧૬૧-૨ તે .... ૨૭૮ આ અવસર જાય છે. માટે ચેતો, જાગો ..... હવે ક્યાં છે. કૃપાળુદેવ અમને તથા દેવકરણ મુનિને કહેતા હતા કે તમારી અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ મોહનલાલજી? વારે વાર. પણ દેવકરણજી પોતાના ડહાપણમાં રહેતા લાવો, ક્યાં છે? ૧૬૧ હતા. તેમને હું કહું ખરો પણ... છેલ્લી વાર આખરે આ આશ્રમની શરૂઆતમાં અમારી સેવાપૂજા થયેલ, પુષ્પો દેવકરણજીના ડહાપણનો ભૂસાડીયો થઈ ગયો અને કહ્યું પણ ચડાવવામાં આવેલ. તે જ વખતે અમને તે ઝેરરૂપ કે હવે ગુરુ મળ્યા, ફળ પામ્, રસ ચાખ્યો .... ૧૭૪ જ હતું. પરમાર્થના હેતવશાતુ. તે ચલાવવામાં આવેલ. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની સેવાપૂજા કરવાં તે શ્રી સંઘ અમારા માબાપ છે, એટલે તેમની પાસે આજે આ કુપાળદેવ સિવાય અમને કશું જ નથી. રોમરોમ તે જ છે. જણાવી દઈ અમે છૂટા થઈએ છીએ. ૪૮૮ ફક્ત તેના પ્રત્યે જ સર્વેને લઈ જઈએ છીએ. ૪૮૮ ‘આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે' એ શ્રવણ કૃપાળુદેવના પ્રથમ સમાગમમાં આત્માનો નિશ્ચય નયે કરજે, લક્ષ રાખજો, ધ્યાનમાં લેજો ૧૮૦.. બોધ થવાથી બાહ્ય દયા અને ક્રિયા છોડી દીધેલાં આત્મજ્ઞાન હોય તે જ સત્. કંઈ કોઈને દેખાડવા માટે કહેવું .... ૩૨૭. નથી ૪૭૬ કૃપાળુદેવની કૃપા કે તેમણે આપેલા વચનો તે કૂંચી મળી ને આત્મા જેવો .... પરમકૃપાળુદેવે અમને તે કહ્યું હતું. તેમાં કામ થઈ ગયું! ૧૭૦ પોતે પણ આવી ગયા એમ કહ્યું હતું ૩૪૧ કૃપાળુદેવની શક્તિ અનતી હતી અને અમે એમને પકડી બેઠા આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છે તે છે. કાઢયો જાય હતા. પરંતુ તેમને કહ્યું કે .... ૪૪૧ તેમ નથી ૪૦૫ કૃપાળુદેવે પ્રથમ ચાર જણને જ આત્મસિધ્ધિ આપી ૩૧ આત્માના હિત માટે સાધન-મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે– હતી, બીજા કોઈને વાંચવાની સાંભળવાની, મુખપાઠ સૌભાગ્યભાઈએ તે સાધન મુમુક્ષને આપવા કરવા આપવાની મનાઈ હતી. માત્ર સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવ પાસે રજા માગી ત્યારે તે મૌન રહ્યા. એનું માહાત્મ જાણ્યું હતું. આત્મા આમાં આપ્યો છે અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી એમ તેમને સમજાયું હતું ૩૭૦ ૩૪૯ કૃપાળુદેવે એવો એવો મર્મ મૂક્યો છે કે તેની ખૂબી હવે આત્માને મૃત્યુમહોત્સવ છે, એક મૃત્યુમહોત્સવ છે ૪૦૪ સમજાય છે. મોટો ઉપકાર એનો; નહીં તો આ સ્થિતી આશ્રમમાં નથી જવું એવો કોઈ પ્રતિબંધ અમને નથી, અને કયાંથી? આ બધું એને લઈને છે .... ૩૦૦ એ જગા પણ રૂડી એકાત્તાની છે. પણ કપાળુદેવની કેવા કેવા પાગ કપાળદેવની કેવા કેવા હતા! અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ દષ્ટિએ વિચરવું છે; અને... ૨૭૮ મોહનલાલજી એવા એવા પણ બધા ગયા માટે .... ૧૭૮ ... એ મીઠી વીરડીનું પાણી છે. એણે (પરમકૃપાળુદેવે) કોઈએ ‘લઘુ” નામ આપ્યું છે તે સારું કર્યું છે. લઘુતા જ કહેલાં વચનો સ્મૃતિમાં હોય તે કહેવાં છે. કંઈ શાસ્ત્ર કે રાખવાની જરૂર છે. પણ મનમાં માન વેદાય તો લઘુ કહો સપુરુષની વાણીથી વિરુધ્ધ જાય તેમ હોય તો કહેવું કે ગમે તે કહો પણ કંઈ કામનું નથી ૩૩૦ ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો ‘એહિ નહીં હૈ કલ્પના.... તબ લાગેંગે રંગ' એવો રંગ છે. બીજું કરવું છે શું? ૩૨૦ સૌભાગ્યભાઈને, જઠાભાઈને અમને લાગેલો ૨૮૦ ગમે તેવો ભયોપશમવાળા અંબાલાલ દેખાતા પણ તેમના ૩૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684