Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 668
________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ ૫૬૯ આ “બહુ પુણ્ય કેરાનું પદ શું આશ્ચર્યકારક નથી? આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી તેનો બેડો પાર. ૨૨૫ પરિણામ શું નીકળે? ૧૯૮ આ બીજું બધું શું છે? ૧૯૮ આત્મા કેમ ઓળખાય? ૩૮૮ આ બેઠા છે તે બધાંને સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે આત્મા કેમ જોવાતો હશે? કેવો હશે? હવે આપણે શું શું? ૩૯૪ કરવું? ૧૯૯ આ ભવચક્રનો આંટો શાથી ટળે? ૪૯૩ આત્મા કેવો હશે અને કેમ જણાય? ૪૯૯ આ મનુષ્યભવ જશે, પછી શું કરશો? ૪૫૯ આત્મા, ચૈતન્ય એ કંઈ જ્યમયમ વાત છે!? ૩૮૯ આ મનુષ્યભવમાં જન્મ-મરણ વધાર્યાં વધે ને ઘટાડ્યા આત્મા છે? ૪૫૮ ઘટે શાથી? ૪૯૩ આત્મા છે - આ જીવને ઓળખાણ કરવાની છે. આ સંસાર ભ્રમણનું કારણ શું? ૪૩૬ જિનચંદ્રને કહો, આપે વચનામૃત વાંચ્યું છે? આ સંસારમાં મનુષ્યભવ પામીને શું કીધું? ૨૦૩ ૨૧૭ આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સર્વ આત્મા છે એવું મનાય, પછી પોતાને તે ઘરડો જીવો.... રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું? માનશે? ૪૫૫ તેમાંથી બચવા શું કરવું? ૩૭૩ આત્મા છે તે કયાં રહ્યો છે? ૪૩૬ આખો સંસાર દુ:ખથી ભરેલો છે. તેનો પાર પામવા આત્મા છે, ભાવ છે, ઉપયોગ છે- દરેક પાસે ખામી આપણે શું કરવું? ૩૯૪ શાની છે? ૩૬૩ આગ લાગે-ઘર લાગે-ત્યારે કૂવો ખોદાવે તો એ આગ “આત્મા જાણ્યો તેણે સર્વ જાણું.’ ‘વાતે વડા ન થાય.” કેમ કરીને હોલવાશે? ૩૨૬ પરિણમે છૂટકો. પરિણમવું શું છે? ૧૯૧ આગમ જેમાં બધાં સમાયાં તે વસ્તુ શું છે? ૧૯૪ આત્મા જોવાની દ્રષ્ટિ આવે કયાંથી? ૩૭૫ આજ્ઞા એટલે શું? ૩૩૮ આત્મા જોવાય શી રીતે? ૩૬૪ આટલું બધું કર્યું! આ મનુષ્યભવ દુર્લભ છે. એવા આત્મા જોવાય શી રીતે? તે માટે શું કરવું? ૩૯૭ મનુષ્યભવ પણ મળ્યા. ત્યારે ખામી શી રહી આત્મા જોયો નથી. આત્મા નકરો જુદો એક જોવાનું ગઈ? ૩૭૭ કરવું જોઈએ. તે શાથી થાય? ૩૮૦. ‘માTU Nો, ગાળીતવો.’ બે પ્રકારે આજ્ઞા છે. આત્મા તો છે, છે ને છે: રખડે છે પર ભાવમાં તેને નિશ્ચયથી ગુરૂ આત્મા છે. પણ વહેવારમાં પણ (આત્માને) એક ઘર છે, સ્વભાવ તે ઘર છે. તે ગુર કરવા જોઈએ. વહેવાર કાઢી નાખે ચાલે તેમ કયે ઠેકાણે છે? ૧૬૭ નથી માન્યતા શ્રદ્ધા કોની કરવાની છે? ૪૬૦ આત્મા તો છે. તેને કેમ પમાય? ૪૪૨ આત્મજ્ઞાન શાથી થાય? ૩૫૩ આત્મા ત્રણ લોકમાં સારી વસ્તુ છે. આત્મા શા વડે આત્મજ્ઞાનની ભવ્ય ઈમારત ચણવી છે. તે કર્મક્ષય ગ્રહાય? ૪૯૨ વગર કેમ થાય? ૪૧૨ આત્મા શાથી ઓળખાય? ૨૧૮ આત્મભાવ' નામ તો ચોખ્ખું રૂપાળું દીધું; કોણ ના આત્મા સિવાય જોનાર, જાણનાર કોણ છે? દુનિયામાં પાડે છે? પણ તેની તને કયાં ખબર છે? કંઈ સ્થિર રહેનાર કોણ છે? ૪૬૪ આડું આવ્યું, તો હવે શું કરવું? ૧૯૦ આત્માએ જ આ બધું કર્યું છે ને? કોણે કર્મ બાંધ્યા? આત્મા અરૂપી છે. દેખાય કે નહિ? ૪૬૨ ૨૯૪ આત્મા આત્મા કે ધર્મ ધર્મ તો આખું જગત કહે છે. આત્માની વાત કેટલી દુર્લભ છે? ૪૨૭ પણ એક જણ તેને ઓળખીને તે રૂપ થઈને આત્માની સાથે કોઈ નથી. કંઈ છે કે? તો શું છે? ૧૯૫ કહે,.... અને એક જણ વગર સમજ્ય પોપટની આત્માનું બળ વધારે કે કર્મનું બળ વધારે હશે? ૧૩૫ પેઠે બોલે એમાં ભેદ હોય કે નહિ? ૨૯૬ આત્માનું સ્વરૂપ શું? ૨૭૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684