Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 680
________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૨ ૫૮૧ ભેદનો ભેદ સમજાય શી રીતે? ૨૦૫ સપુરુષ ઉપર સાચી શ્રદ્ધા આવી છે એમ કયારે સમજાય? ૨૬૫ મન કોને લઈને છે? આત્માને લઈને? ૨૧૦ સદ્ગુરુને શોધવા શી રીતે? ૧૬૮ મનમાં સંકલ્પ-વિકલ્પ થયા કરે છે અને મનનાં સમકિતી ઉદયને ભોગવે છે; મિથ્યાત્વી પણ ઉદયને ચંચળપણાને લઈને સંતાપ થાય છે, તે શાથી ભોગવે છે. એક બંધાતો નથી અને બીજો બંધાય માટે? ૧૩૧ છે. તો સમ્યગ્દષ્ટિ પાસે એવું શું છે કે તે બંધાતો “મનરૂપી યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર નથી? ૩૫૦. આરાધે તે સિદ્ધિ પામે છે.” તે શું? ૨૩૯ સમભાવ કરવો છે, તે કેમ થતો નથી? ૧૬૭ મર્મ શું? ૨૦૧ સમ્યકત્વ પરિણમે કેમ? ૧૪૯ માન્યતા અને પરિણામમાં શો ફેર? ૪૪૦ સાહેબ, કોઈ નવો આવે છે, કોઈ પાંચ વર્ષથી આવે મારે શું કરવું? ૩૪૦ છે, કોઈ પંદર વર્ષથી સત્સંગ કરે છે- એ સર્વને મોક્ષ એટલે શું? ૩૫ર આપ કહો છો કે યોગ્યતા નથી, યોગ્યતા લાવો. મોક્ષ કેમ મળે? ૪૬૩ તો તે કેમ સમજવું? ૩૯૫ મોતી શું? સોય શું? ઝબકારો શું? ૪૬૦ સાહેબ, ત્યાં (મનમાં) બારણા જ નથી તેથી તે મિથ્યા શુ ? જડ ને ચેતન બ જુદા છ ત સ છે, (સંકલ્પ વિકલ્પ) કેમ રોકાય? ન રોકાય. ચાલ્યા પછી મિથ્યા કેમ કહ્યું? ૪૬૦ જ આવે. ૪૪૦ સિદ્ધશિલાની વાત કરવી અને ઊભા થવું નહીં એ લક્ષની બહોળતામાં લક્ષ એટલે શું? ૨૮૫ શી રીતે બને? ૨૪૧ વરસાદમાં માટી પલળે, તેમ જીવ બોધ પરિણમે પલળે? ૧૪૯ હાથમાં કોડી હોય નહીં અને લાખ રૂપિયાની મર્યાદા વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન; કરે તો? ૨૪૭ છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ રહેતું હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું. તો ત્યાં તેણે શું કર્યું? નથી. દેહાધ્યાસ કેમ ઓછો થાય? ૪૭૩ ૨૧૨ વિભાવ ટાળવા શું કરવું? વિભાવ ટાળવા કંઈ આપો. (મુનિ મો. વારંવાર ઉથલાવીને) હૃદયકમળમાં ૩૪૯ ભાવ મનની ઉત્પત્તિનું વિવેચન વાંચનમાં આવ્યું, *વ્યાખ્યાન કરવા જતાં બંધન થાય કે નહિ? ૨૯૭ પણ વિચાર તો મગજમાં કરતા હોઈએ તેમ લાગે છે. અને પુસ્તકમાં હૃદયમાં કહે છે. તે કેમ સપુરુષ એટલે શું? ઉપર હશે? ૩૦૬ મુનીદેવ મોહનલાલજી મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684