Book Title: Updesh Chhaya Author(s): Shrimad Rajchandra, Publisher: Trikamlal Mahasukhram Shah View full book textPage 9
________________ શ્રીમદ રાજચંદ્ર એક અજ્ઞાનીના કેટિ અભિપ્રાય છે, અને કેટિ જ્ઞાનીને એક અભિપ્રાય છે. આત્માને જે મોક્ષનાં હેતુ છે તે “સુપચ્ચખાણ.” આત્માને જે સંસારનાં હેતુ છે તે દુપચ્ચખાણું.” ગમે તે કઈ મરી ગયું હોય તેને જે વિચાર કરે તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં “આ મારાં ભાઈ ભાડું” વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધને હેતુ છે. –લોકે જ્ઞાનીને લેકદૃષ્ટિએ દેખે તે ઓળખે નહીં. – ગુરુ અને અસગુરુમાં રાત-દિવસ જેટલું અંતર છે. –આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. —જેને વૈરાગ્ય ઉપશમ વર્તતે હેય તેને જ વિચારવાન કહીએ. –મુમુક્ષુઓએ કઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. –જાણપણું શું? પરમાર્થના કામમાં આવે તે જાણપણું. જે જાણીને અજ્ઞાનને મૂકવા ઉપાય કરે તે જાણપણું. –જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુકિત કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ. ઉપદેશછાયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170