Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

Previous | Next

Page 12
________________ ૧૦ ] વાતચીત અને ચર્ચા-વિચારણું થાય. પ. પૂ. ગુરુભગવન્ત દ્વારા પરમ ઉદાર ભાવે એકાન્ત પરમ હિતબુદ્ધિથી અનેક વાર કહેવાયું, છતાં મિચ્છામિ દુક્કડું ન દેવાના કારણે પ.પૂ. તારક ગુરુભગવતે તેમની સાથે કોઈ પણ પ્રકારને વ્યવહાર રાખતા નથી. - શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં આ વર્ષે ભાદરવા શુદિ છઠને ક્ષય ન હોવા છતાં યેનકેન પ્રકારે ભાદરવા શુદિ છઠને ક્ષય કરવાના આગ્રહે પ. પૂ. શ્રી સંઘની આણા અનુમતિ લીધા વિના તેમ જ પ પૂ. શ્રી સંઘની સાથે એકવાક્યતા સાધ્યા વિના, પ. પૂ. શ્રી સંઘે માન્ય ન કરેલ એવા પંચાંગનો આશરે લઈને ભાદરવા શુદિ છઠને કરેલ ક્ષય માન્ય રાખવા સામાયિકોમાં નિવેદન કરેલ છે તે શું વિહિત છે? ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિ કરવાની પ. પૂ. શ્રી સંઘની માન્યતા ન હોવા છતાં ભાદરવા શુદિ છડની ક્ષયવૃદ્ધિ કરવી એવા ભાવવાળું લખાણ નિવેદન કરીને શ્રી સંઘની આણું લેપી તે અંગે મિચ્છામિ દુક્કડ દઈને પ્રાયશ્ચિત્ત લેશે ખરા ને ? કે માત્ર અપરાધ કરે તેને માટે જ મિચ્છામિ દુક્કડ અને પ્રાયશ્ચિત્ત! પ. પૂ. શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં આ વ અર્થાત્ શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ ના વર્ષે ભાદરવા શુદિ પંચમીને ક્ષય કરેલ છે. પ. પૂ. શ્રી જૈન સંઘની સુવિહિત આચરણ પ્રમાણે જન્મભૂમિમાં જ્યારે જ્યારે ભાદરવા શુદિ પંચમીની ક્ષયવૃદ્ધિ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20