Book Title: Tithi Samadhan Pattak Samiksha Author(s): Kalyansagar Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi MahesanaPage 10
________________ < 1 પહેાંચવાની પૂણ ખેવના રાખવા છતાં ભાદરવા સુદિ છઠની ક્ષયવૃદ્ધિ ન થતી હોય તેા શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા શુદ્ધિ છની ક્ષયવૃદ્ધિના ઉલ્લેખ ન કરે તે યુક્તિયુક્ત જ છે. એ જ રીતે આ વર્ષે એટલે શ્રીવીર સંવત ૨૫૧૨, વિક્રમ સવત ૨૦૪૨માં ભાદરવા શુદ્ધિ છöનેા ક્ષય થતા ન હાવાથી ભાદરવા શુદ્ધિ છઠના ક્ષયના ઉલ્લેખ ની કર્યાં. તથાપિ ભાદરવા દિ છને ક્ષય કરવાના બ્યામાહુમાં શ્રીસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા શુદ્ઘિ ચેાથ કે પાંચમના ક્ષય આવે ત્યારે ત્યારે પરમ્પરાગત પરમ વિશુદ્ધ સુર્વિહિત પ્રણાલિકાને અનુસરીને પૂર્વ કે પૂતર અપતિથિ ભાદરવા શુદ્ધિ ત્રીજના ક્ષય કરવાની સુવિહિત પ્રણાલિકાને ભંગ કરવા એટલે અનંત મહાતારક શ્રી જિનાજ્ઞા અને પ. પૂ. શ્રી જૈન સ`ઘની આણા ભાંગવાનું દુસ્સાહસ કર્યું ગણાય. યાતિષજ્ઞોની સૂક્ષ્મ ગણુનાએ પણ ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ કાઇ રીતે ન થતી હોય, તેા પણ ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિ માન્ય રાખવા-રખાવવાના બ્યામેાહુમાં પડશું તેા જ્યાતિષજ્ઞો અને પડિતાની ષ્ટિમાં જૈનાચાર્યાં હઠાગ્રહી, અવિચારી અને હાસ્યસ્પદ લેખાશે. સમુદાય પ્રત્યેના રાગના વ્યામેહમાં કે અન્ય ગમે તે કારણે ઉપર્યુક્ત અસિદ્ધાંતને સિદ્ધાંતરૂપે મનાવવા માટે સામાયિકામાં કરેલ-કરાવેલ નિવેદનેાને ક્ષણાના વિલમ્બ વિના પાછાં ખેચી લઈને સર્વથા તિલાંજલિ આપવામાં નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20