Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ ૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જન્મ માસ-તિથી (ગુજરાતી) ભ૦ ની જન્મ રાશિ ભ૦ નો જન્મ કાળ જન્મ વખતે કયો આરો હતો? આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ૩૧ ૩૨ 33 ૩૪ ૩૫ આ ભગવંત ક્યા ‘દેશ’ની કઈ ૩૬ ‘નગરી'માં જન્મ પામ્યા? ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે? ૮-માસ, ૨૫-દિવસ. રોહિણી. ૩૯ | જન્માભિષેક સ્થળ મહા સુદ ૮. મહા સુદ ૮. વૃષભ. મધ્ય-રાત્રી ચોથા આરાની મધ્યે. ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૫૦ લાખ કોડી સાગરોપમ, ૭૨ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે. કોશલ દેશની અયોધ્યા નગરીમાં. ૧.અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [ 8 ] “શ્રી અજિતનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18