Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035102/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः તીર્થંકર – ૨ “અજિતનાથ પરિચય” (૧૮૫ દ્વારોમાં) પરિચય દાતા મુનિશ્રી દીપરત્નસાગર [M.Com., M.Ed., Ph.D., ભૂતમહર્ષિ 25/10/2017 બુધવાર ૨૦૭3, કારતક સુદ ૫ તીર્થંકર પરિચય શ્રેણી-૨ દીપરત્નસાગરજી સંકલિત [ 1 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૨ શ્રી અજિતનાથ દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી અજિતનાથ પરિચય” Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨] ભગવંત અજિતનાથ પરિચય • ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સંબંધી ૧૮૫ તારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે ૦ સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિસૂરી-રચિત “સખ્તતિશતસ્થાન પ્રવર” 2. “સાવચકા” નિકિત, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવન સારૌર, 5. તિત્થાનિય પર્ફUMળ, 6. “ષિક્કીશભાલાપુરુષ'-ચરિત્ર, 7. “૨૩૫ન્નમદપુરુષ"ચરિચ, 8.‘સમવાય ચતુર્થ-મસૂત્ર, 9:આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. | મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રવ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક ધારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [3] “શ્રી અજિતનાથ પરિચય” Page #4 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત સ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ધાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી ફુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિયુક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોલાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ'માં મેં નોંધેલ છે. કૃતિ સનમ્.... મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ 3 ૪ J [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં અજિતનાથ ભગવંતનું નામ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ ભગવંતના ભવો કેટલા થયા? ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના ભવો ક્યા ક્યા? પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ ડ ---તે દ્વીપના ક્ષેત્રનુ નામ ૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ ८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ૯ ---ત્યાંની ‘નગરી'નુ નામ ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ બીજો. ત્રણ, [3] ૧. વિમલવાહન રાજા. ૨. અનુત્તર વિમાનમાં દેવ. ૩. અજિતનાથ. જમ્બુદ્વીપ. પૂર્વ મહાવિદેહ. સીતાનદીની દક્ષિણે. વત્સવિજય. સુસીમા વિમલવાહન. દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૧ | ૧૩ | (ાતીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા. ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ અરિદમન. ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... | ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦). | ૪.ગુરુ-વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર ૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું. ૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત | અગિયાર અંગ. ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | વિજય અનુત્તર વિમાનમાં. દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #7 -------------------------------------------------------------------------- ________________ | તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ તારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નું આયુષ્ય ૩૩ સાગરોપમ. ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ સુદ ૧૩. ચ્યવન માસ-તિથી (ગુજરાતી) વૈશાખ સુદ ૧૩. ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર | રોહિણી. ૧૯ | ભ૦ ની ચ્યવન રાશિ વૃષભ. ૨૦ ભ૦ નો ચ્યવન કાળ મધ્ય-રાત્રી ૨૧ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ માતામુખેથી સ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ૨૬ | ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ વિજયાદેવી. ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી અજિતનાથ પરિચય” Page #8 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ ૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જન્મ માસ-તિથી (ગુજરાતી) ભ૦ ની જન્મ રાશિ ભ૦ નો જન્મ કાળ જન્મ વખતે કયો આરો હતો? આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? ૩૧ ૩૨ 33 ૩૪ ૩૫ આ ભગવંત ક્યા ‘દેશ’ની કઈ ૩૬ ‘નગરી'માં જન્મ પામ્યા? ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો [ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે? ૮-માસ, ૨૫-દિવસ. રોહિણી. ૩૯ | જન્માભિષેક સ્થળ મહા સુદ ૮. મહા સુદ ૮. વૃષભ. મધ્ય-રાત્રી ચોથા આરાની મધ્યે. ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૫૦ લાખ કોડી સાગરોપમ, ૭૨ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે. કોશલ દેશની અયોધ્યા નગરીમાં. ૧.અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..તેનું સંક્ષિપ્ત વર્ણન] ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે ૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [ 8 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #9 -------------------------------------------------------------------------- ________________ 'ગુતીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ તારોમાં] ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આઝ ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું | ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે ૪૨ ભ૦ ના જન્મદાતા માતાનું નામ | વિજયાદેવી. ૪૩ ભગવંતના પિતાનું નામ જિતશત્રુરાજા. ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ મોક્ષ પામ્યા. દીપરત્નસાગરજી સંકલિત [9] “શ્રી અજિતનાથ પરિચય” Page #10 -------------------------------------------------------------------------- ________________ '[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ ઇશાન દેવલોક. ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો?] માહિતી અપ્રાપ્ય. ૪૮ ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ ઇસ્વીકુ. ૫૦ | ભગવંતનું લંછન હાથી. ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ | રાગાદિ વડે ન જિતાયા તેથી અજિત પર ભગવંતના નામનો વિશેષ અર્થ અક્ષ-પાસાની રમતમાં ગર્ભના પ્રભાવે રાણીને રાજા જીતી ન શકતાં અજિત કહેવાયા. ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂષભનારાજ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ માનવ, ૫૯ ભગવંતની યોનિ સર્પ. ૬૦ ભગવંતનો વર્ણ કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે . ૬૨ ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #11 -------------------------------------------------------------------------- ________________ 'તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૪૫૦ ધનુષ. ૬૪ આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૦૮ આંગળ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજકુમાર અવસ્થા | ૧૮ લાખ પૂર્વ. ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૫૩ લાખ પૂર્વ, ૧ પૂર્વાગ. ૭૧ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) મહા સુદ ૯. દીક્ષા માસ-તિથી (ગુજરાતી) મહા સુદ ૯. દીક્ષા નક્ષત્ર રોહિણી. દીક્ષા રાશિ વૃષભ. ૮૦ દીક્ષા કાળ દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ ૭૩. ૭૮ ૭૯ , દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી અજિતનાથ પરિચય” Page #12 -------------------------------------------------------------------------- ________________ | તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૮૨ દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | સુપ્રભા. ૮૪ | ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો. ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? અયોધ્યા ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસ્રામ વન. ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિામુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? એક વર્ષ, બીજા મતે માવજીવ. ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? અયોધ્યા. ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? બ્રહ્મદત્ત. ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી અજિતનાથ પરિચય” Page #13 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ0 કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧૨ વર્ષ. ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | પોષ સુદ ૧૧. | કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) | પોષ સુદ ૧૧. ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર | રોહિણી. ૧૦૫ કેવળજ્ઞાન રાશિ | વૃષભ. ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન કર્યું? | અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્રામ વન. ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | સપ્તપર્ણ. ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૪૫૦ x ૧૨ ૫૪૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત. ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાટ્યૂસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૪૫૦ x ૧૨= ૫૪૦૦ ધનુષ દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી અજિતનાથ પરિચય” Page #14 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં, ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન સંભવનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર | સિંહસેન. ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ફાગુની. ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભવ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા સગર ચક્રવર્તી. ૧૨૫ આ ભવ ના યક્ષ મહાયંક્ષ. ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી અજિતા. ૧૨૭ આ ભ૦ ના ગણ પંચાણું. ૧૨૮ આ ભ૦ ના ગણધરો પંચાણું. ૧૨૯ આ ભવ ના સાધુઓ ૧,૦૦,૦૦૦. ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ ૩,૩૦,૦૦૦. ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૨,૯૮,૦૦૦. ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૫,૪૫,૦૦૦. ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૨૦,૦૦૦ બીજા મતે ૨૨,૦૦૦. ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨,૫૦૦ બીજા મતે ૧૨,૬૫૦. ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૯,૪૦૦. દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી અજિતનાથ પરિચય” Page #15 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૩,૭૨૦. ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો | ૨૦,૪૦૦. ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૨,૪૦૦. ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ | ૨૧,૪૮૫. ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧,૦૦,૦૦૦. p ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? બે:- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં. ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદ ૧૫૧ | આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના દીપરત્નસાગરજી સંકલિત [15 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #16 -------------------------------------------------------------------------- ________________ 'ગુતીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૭૧ લાખ પૂર્વ અને ૧ પૂર્વાગ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૨વર્ષ ૧-પૂર્વાગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વ ઓછું ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૭૨ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૫. મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર સુદ ૫. ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર મૃગશિર્ષ. ૧૬૬ ! મોક્ષગમન રાશિ વૃષભ. ૧૬૭ મોક્ષગમન કાળ | દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેતપર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૩૦૦ ધનુષ. ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાની મધ્યે. ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ | ૪૨૦૦૦ વર્ષ જૂન ૫૦ લાખ કરોડ સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી અજિતનાથ પરિચય” Page #17 -------------------------------------------------------------------------- ________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.અજિત પછી ૩૦ લાખ કરોડ સાગરોપમ પછી ભ. સંભવ નિર્વાણ પામ્યા. ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? ..........કોઈ આશ્ચર્ય થયું નથી....... ................ ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? સગર ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા? | કોઈ બલદેવ થયા નથી. ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનેંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અઝમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાસ્ત્રીશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી અજિતનાથ પરિચય” Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., તમહર્ષિ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં '585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી અજિતનાથ પરિચય"