Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ '[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ ઇશાન દેવલોક. ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો?] માહિતી અપ્રાપ્ય. ૪૮ ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ ઇસ્વીકુ. ૫૦ | ભગવંતનું લંછન હાથી. ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ | રાગાદિ વડે ન જિતાયા તેથી અજિત પર ભગવંતના નામનો વિશેષ અર્થ અક્ષ-પાસાની રમતમાં ગર્ભના પ્રભાવે રાણીને રાજા જીતી ન શકતાં અજિત કહેવાયા. ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂષભનારાજ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ માનવ, ૫૯ ભગવંતની યોનિ સર્પ. ૬૦ ભગવંતનો વર્ણ કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે . ૬૨ ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી અજિતનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18