Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં, ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન સંભવનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર | સિંહસેન. ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ફાગુની. ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભવ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા સગર ચક્રવર્તી. ૧૨૫ આ ભવ ના યક્ષ
મહાયંક્ષ. ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
અજિતા. ૧૨૭ આ ભ૦ ના ગણ
પંચાણું. ૧૨૮ આ ભ૦ ના ગણધરો
પંચાણું. ૧૨૯ આ ભવ ના સાધુઓ
૧,૦૦,૦૦૦. ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ ૩,૩૦,૦૦૦. ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૨,૯૮,૦૦૦. ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૫,૪૫,૦૦૦. ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૨૦,૦૦૦ બીજા મતે ૨૨,૦૦૦. ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨,૫૦૦ બીજા મતે ૧૨,૬૫૦. ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૯,૪૦૦.
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી અજિતનાથ પરિચય”