Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ0 કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧૨ વર્ષ. ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | પોષ સુદ ૧૧. | કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) | પોષ સુદ ૧૧. ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર | રોહિણી. ૧૦૫ કેવળજ્ઞાન રાશિ | વૃષભ. ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન કર્યું? | અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્રામ વન. ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | સપ્તપર્ણ. ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૪૫૦ x ૧૨ ૫૪૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત. ૧૧૨ | ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાટ્યૂસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૪૫૦ x ૧૨= ૫૪૦૦ ધનુષ દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી અજિતનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18