Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 11
________________ 'તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૪૫૦ ધનુષ. ૬૪ આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૦૮ આંગળ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજકુમાર અવસ્થા | ૧૮ લાખ પૂર્વ. ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૫૩ લાખ પૂર્વ, ૧ પૂર્વાગ. ૭૧ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) મહા સુદ ૯. દીક્ષા માસ-તિથી (ગુજરાતી) મહા સુદ ૯. દીક્ષા નક્ષત્ર રોહિણી. દીક્ષા રાશિ વૃષભ. ૮૦ દીક્ષા કાળ દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ ૭૩. ૭૮ ૭૯ , દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી અજિતનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18