Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 15
________________ તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૩,૭૨૦. ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો | ૨૦,૪૦૦. ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૨,૪૦૦. ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ | ૨૧,૪૮૫. ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧,૦૦,૦૦૦. p ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? બે:- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં. ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદ ૧૫૧ | આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના દીપરત્નસાગરજી સંકલિત [15 ] “શ્રી અજિતનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18