Book Title: Tirthankar 02 Ajitnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
'ગુતીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૭૧ લાખ પૂર્વ અને ૧ પૂર્વાગ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૨વર્ષ ૧-પૂર્વાગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વ ઓછું ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૭૨ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૫.
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર સુદ ૫. ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
મૃગશિર્ષ. ૧૬૬ ! મોક્ષગમન રાશિ
વૃષભ. ૧૬૭ મોક્ષગમન કાળ
| દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેતપર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૩૦૦ ધનુષ. ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાની મધ્યે. ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ | ૪૨૦૦૦ વર્ષ જૂન ૫૦ લાખ કરોડ
સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો
આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી અજિતનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 14 15 16 17 18