Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 5
________________ મહત્ત્વનું અને મનનીય એ ક મા ગ દ શ ન લેખકઃ- પૂ. વિદ્ધર્ય સિદ્ધહસ્ત લેખક મુનિરાજ શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મહારાજ. દેહ હોય ત્યાં જેમ દર્દની સંભાવના હોય અને દર્દ હેય ત્યાં જેમ એની દવાય હાય; એમ સમાજ હોય ત્યાં કઈ ને કોઈ સમસ્યા હોય અને સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ- આ એક સમજી શકાય એવું સત્ય છે. જૈન–સંધ અંતે તે વ્યક્તિ-વ્યક્તિના સરવાળામાંથી સરજાયેલે એક સમાજ જ છે! એથી એની સામેય સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય અને ચર્ચા-વિચારણા હાય-એ કોઈ અસંભવિત વાત નથી. શાસ્ત્રીય-ઉકેલ માંગતા પ્રશ્નો તે અનેક છે. આ અનેકમને એક પ્રશ્ન છે : સ્વપદ્રવ્ય દેવદ્રવ્ય ગણાય કે નહિ? સ્વમની બોલીમાં ચા વધારીને, એ વધારે સાધારણ-ખાતે ખતવાય કે નહિ?” - આ પ્રશ્ન બહુ જૂને નથી. આ ચર્ચા છેલ્લાં પચાસેક વર્ષથી જ જગવવામાં આવી છે. આ ચર્ચાના ચાલક કયું હતા અને એની પાછળ ક્યો ઈરાદે હતે? -એની વિચા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 164