Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 9
________________ [૧] ત્યારબાદ ચોથા ખંડમાં “હીર પ્રશ્ન” અને “સેનપ્રશ્ન જેવા શાસનમાન્ય ગ્રન્થના ઉદ્ધરણે આપીને દેવદ્રવ્યની સુરક્ષા, એને સદુપયેગ અને એનું સંવર્ધન કઈ રીતે કરી શકાય? આ અંગેનું સ્પષ્ટ-માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ચોથા ખંડમાં અપાયેલું આ માર્ગદર્શન, ગુરુપૂજન અંગેની કેટલીક સવેળાની સમજણથી વધુ સમૃદ્ધ બન્યું છે. પૈસાથી ગુરુપૂજન ન થઈ શકે, એવી ભ્રમણાના અને ગુરુ પૂજનનું એ દ્રવ્ય ગુરુની વૈયાવચ્ચમાં ખતવવાની મહા શમણાને ભોગ બનેલા વગે , આ ચે ખંડ ખાસ વાંચવાવિચારવા જેવો છે અને એ સમજી લેવા જેવું છે કે-ગુરુપૂજન થઈ શકે છે, ગુરુની નવાંગી પૂજા ય થઈ શકે છે, એમાં નાણું મૂકવાની પરંપરા શાસ્ત્રસિદ્ધ છે અને ગુરુપૂજનનું આ દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એને વિયાવચ્ચના ખાતામાં ન જ ખતવી શકાય !” આજે જ્યારે દેવદ્રવ્યના પૈસાથી બંધાયેલી ચાલીઓબિલ્ડીંગમાં રહેવાનો પ્રવાહ વધતું જાય છે, સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્ય ગણતા સંઘનું મોટા પ્રમાણમાં અસ્તિત્વ હેવા છતાં; સ્વમદ્રવ્યને સાધારણમાં લઈ જવાની અશાસ્ત્રીય એક વિચારધારા સાવ સૂકાઈ ગઈ નથી, દેવદ્રવ્યના પૈસા કેટલાક

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 164