Book Title: Srushtivad Ane Ishwar
Author(s): Ratnachandra Maharaj
Publisher: Jain Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 428
________________ ૩૮૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર [ પ્રશ્નોત્તર] ગૌતમ–“ મત! ષવા ચિત્ત હશ્વમાનિત” ભંતે! જો ગુરૂપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? શ્રીમહા–“નોરમા! પાળવાપvi...જ્ઞામિદહંસાसल्लेणं एवं खलु गोयमा! जीवा गरुयत्तं हव्वमागच्छन्ति" હે ગૌતમ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરનિન્દા, રતિ અરતિ, માયાસહિત મૃષા અને મિથ્યાદર્શનશલ્યએ આઢાર પાપસ્થાનકના કારણથી જીવ ભારેપણાને પામે છેભારેકર્મી થાય છે. ગૌતમ–“વાહ મેતે !વા દુત્ત વૈમાનિત?” અંતે ! શા કારણથી છવો લઘુપણાને પ્રાપ્ત કરે છે? શ્રીમહા–“મા! વાયરમi ના મિકदसणसल्ल वेरमणेणं एवं खलु गोयमा! जीवा लहुयत्तं हव्वमागદનિત્ત” હે ગૌતમ ! પ્રાણાતિપાતનિવૃત્તિ, મૃષાવાદનિવૃત્તિ યાવત મિથ્યાદર્શનશનિવૃત્તિ–અર્થાત અઢારે પાપસ્થાનકની નિવૃત્તિ કરવાથી જીવ લઘુ ભાવને પામે છે. પાપ કર્મ ન બંધાવાથી છે. હળવાકર્મી બને છે. ભારેકમી છ નીચી ગતિમાં જાય છે અને હળવાકર્મી જેવો ઉર્ધ્વ ગતિમાં જાય છે. (માત્ર ૬-૧૫ સૂ૦ ૭૨) પાપસ્થાનકની પ્રવૃત્તિ એ અધર્મ-કર્મ બંધ છે, અને પાપસ્થાનકની નિવૃત્તિ એ ધર્મ-કર્મબંધની નિવૃત્તિ યા સંવર ધર્મ છે. અધર્મને રોકવો અને ધર્મની વૃદ્ધિ કરવી એ જૈન શાસ્ત્રનો આદર્શ છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનાર બીજે કઈ નથી, પણ જીવ પિતેજ છે. કહ્યું છે કે – अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456