Book Title: Srushtivad Ane Ishwar
Author(s): Ratnachandra Maharaj
Publisher: Jain Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 441
________________ ઈશ્વર વિષે જૈન કવિ ન્યામતસિંહના અભિપ્રાય ૪૦૧ ( ૨ ) ( ગઝલ ) ઈશ્વર, અગર હવે તે! મૈં તેા મૈં સુન લીજે, જગતકર્તા નહીં સરે મુંહ ભી ક્રરક ઈસમે, અગર હાવે જરા ઈન્સાફ કરકે ચાર, મેરી ખાત ને કર્તાકા તુમ્હેં વિશ્વાસ, અગર હવે તે। મૈં જાનુ', જો ઈશ્વર સર્વવ્યાપી હૈ, તે। હરકત કર નહીં સકતા, કભી આકાશ મુતહરરિક, અગર હેાવે તે મૈં જાનૂ. જગત સાકાર હૈ, ઈશ્વર- નિરાકાર આપ માને હૈં, કાઈ નિરાકારસે સાકાર, અગર હવે તે। મેં જાનુ. ૪ વહે ઈશ્વર સચ્ચિદાનંદ હૈ, સદા કલ્યાણકારી હૈ, ન કર્તા હૈ ન હર્તા હૈ, અગર હાવે તે। મેં જા, ૫ વિના સમઝે જગકર્તીકા, ક્ષેાગાંકા હેા રહા ધાખા, ન્યાય પઢ઼ દેખિયે ધેાખા, ન દૂર હવે તે। મૈં જાનૂ'. કહે ન્યામત ન્યાયપરમાણુ-સે તહકીક જગતકર્તા મેં કાઈ પ્રમાણુ, અગર હવે તેા મૈં જાનૂ. કર લીજે, (૩) જાનૂ, જાન્ ૩ ७ ઈશ્વરની અવહેલના. ( તર્જ–નાથ કૈસે ગજકો બંધ છુડ઼ાયા) માનવ મુજને માનવ સરિખા બનાવે, મારી સધળી પ્રભુતા તજાવે. મા. ટેક નાનકડું ખાળક સમજીને, પારણીયામાં ઝુલાવે, જન્મ જરા ને મરણ તજ્યાં છતાં, ફરી ફરી જન્મ ધરાવે. માનવ. ૧ ટાઢુ ને તકા પડ઼ે માનવને, મુજને વસ્ત્ર વસવાને મુજ માટે મેટાં, મંદિર માળ ભૂખ તરસ લાગે નહિ તેાપણુ, મેાટા થાળ મારૂં નામ લઈ ને દુષ્ટો, માલ મલીદા ૨૬ ધરાવે, ચાવે. માનવ. ૨ ધરાવે, ઉડાવે. માનવ. ૩

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456