Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan
Author(s): Jayantilal Bhagwandas Shah
Publisher: Jayantilal Bhagwandas Shah

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) વસંતબેન નાનપણથી જ ધર્મના સંરકારે તેમના પિતાશ્રી તથા માતુશ્રી પાસેથી મેળવ્યા તેમના પિતાશ્રી તથા માતુશ્રીએ દિક્ષા અંગીકાર કરી હતી તેમને સ્વભાવ ખુબ માયાળુ છે, તેમના પરીચયમાં આવનાર દરેક વ્યકતીને તેમના માટે સાલસ સ્વભાવને અનુભવ થાય જ એવા વસંતબેન ને તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય ભોગવે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. કે હૈ શ્રી સિદ્ધાચલજી નમે નમઃ ૩ હ શ્રી પુંડરીકગિરિ નમો નમ: હીં શ્રી શત્રુંજયગિરિ નમો નમ: હીં શ્રી કંચનગિરિ નમો નમ: ૩% હી શ્રી આદિનાથાય નમો નમ: For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16