Book Title: Siddhachaljina Shloko Yane Tirth Darshan Stavan
Author(s): Jayantilal Bhagwandas Shah
Publisher: Jayantilal Bhagwandas Shah
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) પ્રભુજી બાલબ્રહમચારી નેમજી કે દર્શન કરી પાવન થાઉં રે લોલ પ્રભુજી ગિરનારજીમાં જ્યાં જ્યાં જિન ભગવંતે
ત્યાં ત્યાં દોડે મારા દર્શન હેજો રે લોલ પ્રભુજી આ મધુવનમાં કે ચોવીસે તીર્થકરો રે લેબલ પ્રભુજી આ સમેતશિખરજી માં વીસે વીસ તીર્થકરને મારા
કેડો કેડે નમો જિણાણું હેજે રે લોલ
કે વીસ તીર્થકરોનમું રે લેલ ૨૬ પ્રભુજી આ ક્ષત્રિયકુંડ મહાવીર સ્વામીજી,
વિમલનાથજી નમું રે લેલા પ્રભુજી આ રાજગૃહી અધ્યામાં,
ચોવીશ તીર્થકરે નમું રે લેલ પ્રભુજી આવ્યે ચંપાપુરી વાસુપુજયજી ભગવંત નમું રે લેલ પ્રભુજી આ પાવાપુરી મહાવીર સ્વામીજી નમું રે લેલ પ્રભુજી આ કુલપાક કે માણેકસ્વામીજી
મહાવીર સ્વામીજી નમું રે લેલા પ્રભુજી આ નાણા-દિયાણામાં,
મહાવીરસ્વામી ભગવંત નમું રે લેલ પ્રભુજી આ ચિતોડગઢ ને નાગેશ્વરમાં
ચોવીસ તીર્થ કરે નમું રે લોલ પ્રભુજી આ તારંગાજી અજિતનાથજી ભગવંત નમું રે લોલ ૨૭ પ્રભુજી આ કચ્છ ભદ્રા શ્વર, જોવીસ તીર્થકરો નમું રે લોલ પ્રભુજી આ આબુ ગિરિરાજજી કે પાંચે તીરથ જુહારૂં રે લેલ પ્રભુજી આ અચલગઢજી કે સેનાના ભગવંતે નમું રે લોલ પ્રભુજી આ રણકપુરજી ગેલેકયદીપકને
મારવાડનાં પાંચ તીર્થ જુહારૂં રે લેલા પ્રભુજી આ જેલમેર હજારે જિન ભગવંતે નમું રે લેલ ૨૮ પ્રભુજી આવ્યા નાકોડા પાર્શ્વનાથજી કે,
કાપરડાજીમાં ચાર માળે ચૌમુખી) નમું રે લોલ
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16