Book Title: Shripal Raja no Ras Author(s): Sarabhai Manilal Nawab Publisher: Jain Kala Sahitya Prakashan Gruh View full book textPage 6
________________ ।। ૐ હૈં શ્રી સિદ્ધવરાય નમઃ ।। || पुरिमादाणी श्रीशंखेश्वर पार्श्वनाथाय नमः ॥ શ્રી નવપદમાહાત્મ્ય ગભિત— 5 श्रीपाल राजानो रास. ( સચિત્ર. ) Jain Education International ...........***** (મંગલારાણ, ) (દોહરા-છંદ. ) કલ્પવેલિ કવિયણ તણી, સરસતિ કર સુપસાય; સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂર મનેરથ માય. અલિય વિધન સર્વિ ઉપશમે, જપતાં જિન ચાવીશ; નમતાં નિજગુરૂ પયકમલ, જગમાં વાધે જગીશ. ર અ:-ગ્રંથ કર્તા શ્રીવિનયવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે શ્રીજિનેશ્વરદેવાની વાણી—જે સરસ્વતી દેવી તેની પ્રાર્થના કરતાં કહે છે કે, કવિયેાના મનેારથે! પૂર્ણ કરવા માટે કલ્પવેલી સમાન હૈ! સરસ્વતી માતા ! શ્રી સિદ્ધચક્રજી મહારાજના ગુણગાન કરવા માટે મારા ઉપર આપ કૃપા કરી મારા તે મનેરથે પૂર્ણ કરે.--૧ ચાવીશ તીર્થંકરના જાપ જપતાં દુષ્ટ વિજ્ઞોનેા નાશ થાય છે અને પેાતાના ગુરૂના ચરણકમળમાં નમસ્કાર કરવાથી જગતમાં કીર્તિ પ્રાપ્ત થાય છે.-૨ ગુરૂ ગૈાતમ રાજગૃહી, આવ્યા પ્રભુ આદેશ; શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઇણિ પરે દે ઉપદેશ. ઉપગારી અરિહંત પ્રભુ, સિદ્ધ ભળે ભગવત; આચારિજ ઉવજઝાય તિમ, સાધુ સકલ ગુણવંત. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 388