Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 975
________________ ૮૮૬ શ્રીમદ્ રાજચંદ્ર (૨) તીર્થકરનું ગર્ભ–હરણ, (૩) સ્ત્રી તીર્થંકર, દરિાગ-ધર્મનો ધ્યેય ભૂલી વ્યક્તિગત રાગ કરવો તે. (૪) અભાવિત પરિષદ, (૫) કૃષ્ણનું અપરકંકા દેખતભૂલી-દર્શનમેહદેહાધ્યાસ (પત્રાંક ૬૪૧) નગરીમાં જવું, (૬) ચંદ્ર તથા સૂર્યનું વિમાન દેહ-અવગાહના-દેહ જે ક્ષેત્રને ઘેરે તે. સહિત ભ0 મહાવીરની પરિષદમાં આવવું, (૭) ગંદક દેવ-ઘણી ક્રીડા કરનાર દેવતાની જાત. હરિવર્ષના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ, (૮) દોરંગી –બે રંગવાળું, ચંચળ. ચમરોત્પાત, (૯) ૧ સમયમાં ૧૦૮ સિદ્ધ, (૧૦) દ્રવ્ય-ગણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. અસંયતિ પૂજા; આ દશ અપવાદ છે. (ઠાણાંગ) દ્રવ્યકર્મ-જ્ઞાનાવરણાદિરૂપ કર્મ - પરમાણુઓને દ્રવ્ય દશ બાલ વિચ્છેદ-શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી કર્મ કહે છે; તે મુખ્યપણે આઠ છે. નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ (૧) દ્રવ્યોમેક્ષ-આઠ કર્મથી સર્વથા છૂટી જવું. મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાક દ્રવ્યલિગ-સમ્યગ્દર્શન વિનાને બાહ્ય સાધુવેશ. લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, દ્રવ્યાનુયોગ–જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છ દ્રવ્ય, (૬) ઉપશમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણ સાત તનું કથન હોય તે. (વ્યાખ્યાનમાર ૧-૧૭૩) સંયમ-પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સાપરાય, દ્રવ્યાર્થિન્નય-જે વચન વસ્તુની મૂળસ્થિતિને કહે, યથાખ્યાત ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મોક્ષ- શુદ્ધ સ્વરૂપને કહેનાર; દ્રવ્ય જેનું પ્રયોજન છે તે ગમન. (પ્રવચનસારોદ્ધાર) દ્રવ્યાથિક નય. દર્શન-જગતના કોઈ પણ પદાર્થનું રસગંધાદિ ભેદ ધર્મ–જે પ્રાણીઓને સંસારનાં દુઃખેથી છોડાવીને રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ ઉત્તમ-આત્મસુખ આપે. (રત્નકરંડશ્રાવકાચાર) જણાવું, નિર્વિક૯૫પણે કાંઈ છે એમ આરસીના કથાનગ–જે શાસ્ત્રમાં તીર્થકર આદિ પુરૂષનાં ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ જીવનચરિત હોય. ( વ્યાખ્યાનસાર ૧-૧૭૩) દર્શન', વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. દર્શન પરિષહ-પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ ધર્મદ–ધર્મ આપનાર. ધર્મધ્યાન-ધર્મમાં ચિત્તની લીનતા. તે ધ્યાન ચાર પ્રકારનું આકુળવ્યાકુળપણું. (પત્રાંક ૩૩૦). દર્શનમાહનીયજેના ઉદયથી જીવને સ્વસ્વરૂપનું પ્રકારે છે : આજ્ઞાવિચય, અપાયવિશ્ય, વિપાક વિચય, સંસ્થાન વિચય. ( વિશેષ માટે જુઓ ભાન ન થાય, તત્ત્વની રુચિ ન થાય. મોક્ષમાળા પાઠ ૭૪, ૭૫, ૭૬ ) દિન(ન)કર-સૂરજ. ધર્માસ્તિકાય-જે ગતિપરિણત જીવ તથા પુદ્ગલોને દિશામૂઢઅજાણ; દિશા ભૂલેલો. ચાલવામાં સહાય કરે, જેમ પાણી માછલાંને દીર્ઘશકા-શૌચાદિ ક્રિયા. ચાલવામાં મદદરૂપ છે. (દ્રવ્યસંગ્રહ) રંત-જેનો પાર પામવો કઠિન છે, તથા જેનું ધવા ( વ્ય)-વસ્તુમાં કોઈ રીતે પરિણમન હોવા પરિણામ ખરાબ છે. છતાં વસ્તુનું જે વસ્તુપણું કાયમ રહે છે તે. દરિચ્છા-ખાટી ઇચ્છા. –આકરું; કઠિનતાથી ધારણ કરી શકાય એવું. નપુંસ કવેદ-જે કષાયના ઉદયથી સ્ત્રી તથા પુરુષ દુર્લભ -દુ:ખે કરીને પ્રાપ્ત થાય. બનેની ઇચ્છા કરે. દુર્લભ બધી-સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિની નભ-આકાશ. દુર્લભતા. નમસ્કાર મંત્ર-નવકાર મંત્ર. દુષમ (કલિયુગ)-પંચમકાલ. આ આરો પંચમકાલ નય-વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય છે. અન્ય દર્શનકારે એને જ કલિયુગ કહે છે. કહે છે. જૈન શાસ્ત્રોમાં મુખ્યપણે બે નયોનું વર્ણન જિનાગમમાં આ કાલને “દુષમ” એવી સંજ્ઞા કહી છે: દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નય. આ નયામાં છે. (પત્રાંક ૪૨૨). જ બધા નોનો સમાવેશ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032