Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થ સંબંધી એકવીશ નામના ગુણગર્ભિત એકવીશ
ખમાસમણુના દુહા,
૧-સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ના ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજોપરાગણ સાર;
ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર છે જેને કાર્તિક સુદી પૂનમ દિને, દશ કટી પરિવાર; દાવડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર છે ૩તિ કારણે કાર્તિકી દિને, સંધ સયલ પરિવાર, આદિજિન સનમુખ રહી, ખમાસણ બહુ વાર છે . એકવીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાથથી, જનક વચન બહુમાન છે પર
-શરીરશુદ્ધિ. ર-વશુદ્ધિ. ૩-ચિત્તશુદિ. ૪-ભૂમિ જિ.પ-ઉપકરણશુદ્ધિ. ૬-દ્રવ્યશુદ્ધિ યથાર્થ વિધિ શુકિ.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34