Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦-દશ કટિ અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરે, લાભ તણે નહીં પાર છે ૨૧ તે થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હુ, મહાતીરથ અભિધાન ૨૨ સિધાવે છે ૧૧–પ્રાચે એ ગિરિ શાશ્વતે, રહેશે કાલ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત ને ર૩ સિધા છે ૧ર-ગે નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર એ ર૪ જે પદારા લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના, જે વળી ચેરણહાર છે રપ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઇણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તિણે દશક્તિ નામ છે ૨૬ સિધાવે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34