________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭–શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણી, શિશ ચડાવે ભૂપ છે ૩૧ છે સિધાવ
૧૮-વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ કરતાં હરતા પાપને, ભજીયે ભવી કૈલાસ છે ૩ર છે સિધાવે છે
૧૯-બીજા નિર્વાણી પ્રભુ, ગઈ વીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર છે ૩૩ . પ્રભુ વચને અણુસન કરી, મુક્તિપુરીમાં વાસ નામે કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ છે ૩૪ સિધાઇ છે
૨૦-પાતાલે જસ ભૂલ છે, ઉજજવલગિરિનું સાર ત્રિકરણ ચગે વંદતા, અલ્પ હોયે સંસાર છે ૩૫ છે સિધા છે
For Private and Personal Use Only