________________
સખ્યત્વના લિંગાદિ
3ԿԿ
હમણાં ઉપશમાદિથી પ્રાણીઓની ક્રિયા વિશેષને કહે છે.
पयईए कम्माणं, वियाणिउं वा विवागमसुहंति ।।
अवरद्धे वि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ।।४९।। (२५५) ગાથાર્થ : સ્વભાવથી જ કર્મોના અશુભ વિપાકને જાણીને સર્વકાલે ઉપશમ પામેલો અપરાધવાળાને વિષે પણ કોપ કરતો નથી.
ભાવાર્થ સ્વભાવ વડે કર્મોના અથવા કષાયોના અશુભ વિપાકને જાણીને આ કારણથી કરેલા અપરાધવાળાને વિષે પણ કોપ કરતો નથી. ઉપશમભાવથી સર્વકાલે પણ અર્થાતુ અપરાધીને નિગ્રહ કરવામાં સમર્થ હોતે જીતે એવા સમયે પણ કોપ કરતા નથી. આ પ્રમાણેનો અર્થ છે. તથા
नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावउ य मनंतो ।
સંવેપાળો ન મુઉં, મુત્ત વુિં ઉપ પ્રત્યે ૧૦૫ (૨૬) ગાથાર્થ : રાજા અને ઈન્દ્રોના સુખને ભાવથી દુઃખરૂપ માનતો સંવેગથી મોક્ષને છોડીને બીજી કાંઈપણ પ્રાર્થના કરતો નથી. .
ભાવાર્થ: રાજા અને ઈન્દ્રોના સુખને ભાવથી દુઃખરૂપ માનતો, જેનાથી લાંબાકાળે પણ દુઃખ જ મલે છે અને જે મરણના અંતે પણ સંસારનો અનુબંધ કરાવનાર ભવને આપે છે. તેને કેવી રીતે સુખ કહેવાય. (ઉપદેશ માલા ગા. ૩૦) આ પ્રમાણેના વચનથી સંવેગથી મોક્ષને મૂકીને કાંઈપણ પ્રાર્થના કરતો નથી. પoll(૨૫) તથા
नारय-तिरिय-नरामर-भवेसु निव्वेयओ वसई दुक्खं ।
મયપરસ્ટોયો , મમત્તવિવેકારદિન નિ III (ર૧૭) ગાથાર્થ : પરલોકની યથાયોગ્ય સાધના ન કરી હોવાથી તથા મમત્તરૂપ વિષના આવેગ વગરના આ સમકિતી આત્મા નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવના ભવોમાં નિર્વેદ ગુણના યોગે દુઃખપૂર્વક વસે છે. //પ૧રપ૭ll
ભાવાર્થ: નારકાદિ ભવોમાં વિષયમાં નિર્વેદથી અર્થાત્ વૈરાગ્યના વશથી મમત્વરૂપી વિષ તેનો વેગ એટલે કે લહરી તેનાથી રહિત હોવા છતાં પણ ધન-સ્વજન અને શરીરાદિને વિષે છોડી દીધેલ આત્મીયપણાના અભિમાનવાળો હોવા છતાં પણ ચારિત્ર મોહનીય કર્મના વશથી નહિ કરેલા પર - પ્રકૃષ્ટ લોક એટલે કે સિદ્ધિ ક્ષેત્ર તેનો માર્ગ એટલે કે ચારિત્ર જેના વડે તે અકૃત પરલોક માર્ગવાળો દુ:ખથી વસે છે. અર્થાત્ ચારિત્રને નહિ પ્રાપ્ત કરેલો તે કષ્ટથી રહે છે. આ પ્રમાણેનો અર્થ છે. //પ૧al(૨૫૭) તથા
दहृण पाणिनिवहं, भीमे भवसायरंमि दुक्खत्तं ।।
અવિરેસણુપ, સુહાવ સામા પા પાપરા (૧૮) ગાથાર્થ : ભયંકર ભવસાગરમાં પ્રાણીના સમૂહને દુઃખથી પીડાતા જોઈને પક્ષપાત કર્યા વગર બંને પ્રકારની અનુકંપાને પોતાની શક્તિ અનુસાર કરે છે.