________________
૩૬૦
સમ્યકત્વ પ્રકરણ
જ્ઞાન, તપ શબ્દના ઉપાદાનથી અહિં અન્ય મંગલ પ્રગટ કરાયું છે એ પ્રમાણે ટીકાર્ય છે. હમણાં સૂત્રકાર પોતાના નામને પ્રકાર વડે પ્રતિપાદન કરતાં પ્રકરણના ઉપસંહારને કહે છે.
चंददम-पवरहरि-सूर-रिद्धि-पयनिवह-पढमवनेहिं । जेसिं नाम तेहिं परोवयारंमि निरएहिं ।।६०।। (२६६) ईय पायं पुव्वायरिय-रइय गाहाण संगहो एसो ।
વિદિનો અનુદિત્યં, મારું નીવાઇi iાદ્દશા (૨૬૭) ગાથાર્થ : પરોપકારમાં રક્ત ચંદ-દમ-પવર-હરિ-સૂર-રિદ્ધિ આદિ પદોના પ્રથમ વર્ણ તે વડે જેઓનું નામ છે એવા તેઓ વડે પ્રાયઃ પૂર્વાચાર્ય વડે રચાયેલ આ ગાથાઓનો સંગ્રહ કુમાર્ગે લીન થયેલા જીવોના અનુગ્રહ માટે કર્યો છે.
ભાવાર્થ સ્પષ્ટ છે. પરંતુ ચંદ્રાદિ પદના પ્રથમ વર્ગો વડે જેઓનું નામ છે તેવા ચંદ્રપ્રભસૂરિ તેઓ વડે //૦, ૭૧ (૨૬૭, ૨૬૭) અને વળી
जे मज्झत्था धम्म-त्थिणो य जेसिं च आगमे दिट्ठी ।
તેહિ કારણો, સો ન ૩ સંઝિટિકા પાદરા (ર૬૮) ગાથાર્થ ? જે આત્માઓને જિનાગમ પ્રત્યે બહુમાન છે, જેઓ મધ્યસ્થભાવમાં રમણ કરે છે અને જેઓ શુભધર્મના અર્થી છે, તેઓને જ આ ગ્રંથ ઉપકાર કરવા સમર્થ બની શકશે. પરંતુ રાગાદિથી કલુષિત ચિત્તવાળા આત્માઓને આ ગ્રંથ ઉપકારક બની શકે તેમ નથી. કરારકટ
ભાવાર્થ: આ પણ સ્પષ્ટ છે. llફરી (૨૬૮) હવે આ પ્રકરણના માહાત્મને જણાવવા માટે નામોને કહે છે.
उवएसरयणकोसं, संदेहविसोसहिं व वीउसजणा ।
દવા વિ પંરયા, વંસદ્ધિ રૂમ મદ ગદ્દારા (૨૬૬) ગાથાર્થ ઃ હે વિદ્ધજ્જનો! તમે આ પ્રકરણને ઉપદેશ રનકોશ, સંદેહ વિષ ઓષધિ અથવા પંચરત્ન અથવા દર્શનશુદ્ધિ નામથી ઓળખી શકો છો.
ભાવાર્થ : ઉપદેશ રત્ન કોશ અથવા સંદેહરૂપી વિષને ઔષધિ સમાન હોવાથી સંદેહ વિષષધિ થાય. રત્નોની જેમ દુઃખેથી પ્રાપ્ત થઈ શકતું હોવાથી તથા દેવ, ધર્મ, માર્ગ, સાધુ અને તત્ત્વ સ્વરૂપ પાંચ રત્નના સમૂહ રૂપ હોવાથી પંચરત્ન કહેવાય.
દર્શનની અર્થાત્ સમ્યક્ત્વની શુદ્ધિના કારણરૂપ હોવાથી દર્શનશુદ્ધિ આ પ્રમાણે તે વિદ્વાજનો ! તમે આને કહો એમ સર્વે ઠેકાણે જોડવું.