Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 127
________________ ૧૦૪ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ અનાકલિત તાત્પર્યવાળી પણ શ્રુતિમાં પ્રમાઉપહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ શ્રુતિનો યથાર્થ તાત્પર્યથી અગ્રહ હોવા છતાં પણ, પ્રમાકરણત્વનું સુગ્રહપણું હોવાથી=અનાકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પણ “આ શ્રુતિ યથાર્થ બોધ કાવનારી છે એ પ્રમાણેનું સુગ્રહપણું હોવાથી, દોષ નથી= કોઈક કૃતિનું તાત્પર્ય નહીં જાણનારા બ્રાહ્મણને પણ કાર્ચથી વેદમાં પ્રામાણ્યનો અભ્યપગમ છે' તેમ સ્વીકારવામાં દોષ નથી. એથી=વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણો આ પ્રમાણે કહે એથી, વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણને, ગ્રંથકારશ્રી કહે છે – સામાન્યથી વયરૂ૫પણારૂપે=વેદવચનોમાં વયરૂપપણારૂપે સ્વતાત્પર્યમાં= સ્વઅભિપ્રાયમાં જૈનદર્શનને માત્ર એવા સ્વાવાદના અભિપ્રાયમાં, પ્રામાણ્ય=વેદનું પ્રમાણપણું અમોને પણ=જેનોને પણ, સંમત છે. જૈનોને સ્વતાત્પર્યમાં વેદ કઈ રીતે સંમત છે ? તે સ્પષ્ટ કરે છે – ‘જેટલા જ પરસમયો છે–પરદર્શનો છે, તેટલા જ તયો છે' એ પ્રમાણે જૈનોની શ્રુત પરિકર્મિત મતિ હોવાને કારણે સર્વ જ શબ્દ પ્રમાણ કરતા એવા જૈનોને=સર્વ દર્શનનાં વચનોને તે તે તયદષ્ટિથી પ્રમાણ કરતા એવા જેનોને, સકલ વેદપ્રામાણ્યનો અભ્યપગમ અપાય છે સ્વીકૃત જ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ર૭-૨૮ મનાનિતતાર્યાયામપિ' – અહીં “” થી એ કહેવું છે કે આકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં તો પ્રમાકરણત્વનો સંગ્રહ છે, પરંતુ અનાકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પણ પ્રમાકરણત્વનો સંગ્રહ છે. 'પ્રમોપfહતત્વ પ્રદેડપિ' – અહીં ‘પ' થી એ કહેવું છે કે આકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પ્રમાપિહિતત્વનું ગ્રહણ હોવાને કારણે પ્રમાકરણત્વનો સંગ્રહ છે, પરંતુ અનાકલિત તાત્પર્યવાળી કૃતિમાં પ્રમાપિહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ પ્રમાકરણત્વનો સંગ્રહ છે. ભાવાર્થ : શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ ઉત્કર્ષ અને અપકર્ષને અવ્યવસ્થિત બતાવીને શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ બતાવ્યા, અને શિષ્ટના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160