Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 131
________________ ૧૦૮ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૯ અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : એને જ કહે છે – ભાવાર્થ : શ્રુતપરિકમિત મતિવાળા જૈનો તે તે નય અપેક્ષાએ સર્વદર્શનને પ્રમાણ સ્વીકારે છે, માટે સકલ વેદનો પ્રમાણરૂપે સ્વીકાર જૈનોને છે. એને જ કહે છે – શ્લોક : मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग्मिथ्येति न: स्थितिः ।।२९।। અન્વયાર્થ: મિથ્યાવૃષ્ટિપૃહીત દિમિથ્યાષ્ટિથી ગ્રહણ કરાયેલું સગર શ્રત=સમ્યક પણ શ્રુત મિ=મિથ્યા છે. (=વળી સાષ્ટિપૃષ્ટીતં=સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા=મિથ્યા મૃત સી—સમ્યફ છે, રૂતિ એ પ્રમાણે ના=અમારી જૈનોની સ્થિતિ =સ્થિતિ છે સિદ્ધાંતમર્યાદા છે. ૨૯ શ્લોકાર્થ :મિથ્યાદષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યફ શ્રુત પણ મિથ્યા છે. વળી સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા શ્રત સમ્યફ છે, એ પ્રમાણે અમારી= જેનોની, સ્થિતિ છે સિદ્ધાંતમર્યાદા છે. ર૯II * “સીપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે મિથ્યાદૃષ્ટિ વડે ગ્રહણ કરાયેલું મિથ્યાશ્રુત તો મિથ્યા થાય છે, પરંતુ સમ્યક્ શ્રત પણ મિથ્યા થાય છે. ટીકા - मिथ्यादृष्टीति-मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतमाचारादिकं मिथ्या भवति, तं प्रति तस्य विपरीतबोधनिमित्तत्वात्, सम्यग्दृष्टिगृहीतं तु मिथ्यापि श्रुतं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160