Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 152
________________ ૧૨૯ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ટીકા : यत्त्वदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणमुच्यते तत्त्वस्मदुक्तशिष्टत्वव्यंजकमेव युक्तमाभाति, न तु परनीत्या स्वतन्त्रलक्षणमेव, गङ्गाजले कूपजलत्वारोपानन्तरमिदं कूपजलं नादृष्टसाधनमिति भ्रमवतः, कूपजल एव गङ्गाजलत्वारोपानन्तरमिदं गङ्गाजलमदृष्टासाधनमिति भ्रमवतो, गङ्गाजले उच्छिष्टत्वारोपानन्तरं नादृष्टसाधनमिति भ्रमवतश्चाशिष्टत्ववारणायादृष्टसाधनतावच्छेदकरूपपुरस्कारेण निषेधमुखेनादृष्टसाधनताविरोधिरूपापुरस्कारेण चादृष्टसाधनताविषयकत्वविवक्षायामपि स्वापादिदशायां बौद्धादावतिव्याप्तः, एतावदग्रहेऽपि सर्वत्र शमादिलिङ्गेन शिष्टत्वव्यवहाराच्चेति किमनया સૃસ્યા? રૂર ટીકાર્ય : ચર્ઘદૃષ્ટથનતા » ગૃહ્યાં ? . જે વળી અદષ્ટ સાધનાવિષયક મિથ્યાજ્ઞાનઅભાવવત્વ=પરલોકની સાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનનું અભાવવાતપણું, શિષ્ટનું લક્ષણ કહેવાય છે–પરદર્શનવાળા દ્વારા કહેવાય છે, તે અમારા વડે કહેવાયેલા શિષ્ટત્વનું વ્યંજક જ અમારા વડે કહેવાયેલા અંશથી ક્ષીણદોષત્વરૂપ શિષ્ટત્વનું વ્યંજક જ, યુક્ત ભાસે છે, પરંતુ પરની નીતિથી સ્વતંત્ર લક્ષણ જ નથી; કેમ કે (૧) ગંગાજળમાં કૂપજળત્વના આરોપણ પછી “આ ફૂપજળ અદષ્ટનું સાધન નથી=પરલોકના હિતનું સાધન નથી,' એ પ્રકારના ભ્રમવાળા પુરુષના, અને (૨) કૂપજળમાં જ ગંગાજળત્વના આરોપણ પછી ‘આ ગંગાજળ અદષ્ટનું સાધન છે'= પરલોકના હિતનું સાધન છે, એ પ્રકારના ભ્રમવાળા પુરુષના, અને (૩) ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વના આરોપણ પછી આ અદષ્ટનું સાધન નથી="આ ગંગાજળ પરલોકના હિતનું સાધન નથી,' એ પ્રકારના ભ્રમવાળા પુરુષના, અશિષ્ટત્વના વારણ માટે (૧) અદષ્ટસાધનતાના અવચ્છેદકરૂપ પુરસ્કારથી, (૨) નિષેધમુખથી અને (૩) અદષ્ટસાધતતા વિરોધરૂપ અપુરસ્કારથી, અદષ્ટસાધનાવિષયકત્વની વિવક્ષામાં પણ સ્વાપાદિદશા હોતે છતે, બોદ્ધાદિમાં અતિવ્યાતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160