________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
ગુણ-ગુણીભેદરૂપ કથન યોગ્ય છે, ““દત્ત તપ : ન જિગ્નિત'' જોકે વ્યવહારનય હસ્તાવલમ્બ છે તો પણ કાંઈ નથી, “નોંધ” (જ્ઞાન, સમજ) કરતાં જૂઠો છે. તે જીવો કેવા છે જેમને વ્યવહારનય જૂઠો છે? વિચારમાત્ર ગઈ અન્ત: પશ્યતા'' (વિત) ચેતના (વમel૨) પ્રકાશ (માત્ર) એટલી જ છે (અર્થ) શુદ્ધ જીવવસ્તુ, તેને (કન્ત: પૃશ્યતાં) પ્રત્યક્ષપણે અનુભવે છે. ભાવાર્થ આમ છે-વસ્તુનો અનુભવ થતાં વચનનો વ્યવહાર સહજ જ છૂટી જાય છે. કેવી છે વસ્તુ? “ “પરમ'' ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. વળી કેવી છે વસ્તુ? ““પરવિરહિત'' (પુર) દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મથી (વિરહિત) ભિન્ન છે. ૫.
(શાર્દૂલવિક્રીડિત)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मन: पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।।
ખંડાન્વય સહિત અર્થ:- ““તત : મયં : માત્મા મસ્તુ'' (ત) તે કારણથી (ન:) અમને (N) આ વિધમાન ( :) શુદ્ધ (માત્મા) ચેતનપદાર્થ (કસ્તુ) હો. ભાવાર્થ આમ છે-જીવવસ્તુ ચેતનાલક્ષણ તો સહજ જ છે. પરંતુ જીવ મિથ્યાત્વપરિણામથી ભ્રમિત થયો થકો પોતાના સ્વરૂપને જાણતો નથી, તેથી અજ્ઞાની જ કહેવાય. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આ જ જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. શું કરીને ? ‘‘મામ નવતત્ત્વસન્તતિમ મુવત્તા'' (મામ્ ) આગળ કહેવામાં આવનાર (નવતત્વ) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષપુણ્ય-પાપના (સન્નતિમ ) અનાદિ સંબંધને (મુન્ધા ) છોડીને. ભાવાર્થ આમ છેસંસાર-અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. ““યસ્યાત્મના: ફુદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથ વર્ણનમ નિયમત તવેવ સમ્પર્શનમ'' (ય) કારણ કે (અચાત્મન:) આ જ જીવદ્રવ્ય (દ્રવ્યાન્તરે: પૃથ) સકળ કર્મોપાધિથી રહિત જેવું છે (ફુદ વર્ણનમ્) તેવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com