Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 34
________________ ર૫ (દોહરા) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ૩ મંત્ર તંત્ર ઔષઘ નહીં, જેથી પાપ પલાય; વિતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૪ જન્મ, જરા ને મૃત્યુ, મુખ દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યા, રાગ-દ્વેષ અણહેતુ. પ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષઘ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ૬ નથી ઘર્યો દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98