________________
ર૫ (દોહરા)
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રોય.
૩ મંત્ર તંત્ર ઔષઘ નહીં, જેથી પાપ પલાય; વિતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય.
૪
જન્મ, જરા ને મૃત્યુ, મુખ દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યા, રાગ-દ્વેષ અણહેતુ.
પ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષઘ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
૬ નથી ઘર્યો દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org