Book Title: Pramanya Swata ke Parat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ o ( ૧૦૩૩ ( ૩ ) સ્વતઃ = જે બુદ્ધિમાં જ્ઞાનનું ભાન થાય તેમાં જ જ્ઞાનનું સત્યત્વ પણ ભાસિત થાય છે એમ માનવું તે સ્વતઃ. (૪) પરંતઃ જ્ઞાનનું સત્યત એ જ્ઞાનને જાણનાર બુદ્ધિ કરતાં જુદી બુદ્ધિથી જણાય છે એમ માનવું તે પરતઃ. (૫) અભ્યાસદશા = વારંવાર પરિચયમાં આવવાની સ્થિતિ. = ( ૬ ) અનભ્યાસદશા = આનાથી ઊલટું. (૭) વ્યવસાય = કાઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન. (૮ ) અનુવ્યવસાય = પ્રથમ નિશ્ચયને જાણનારું પાછળનું જ્ઞાન. (૯ ) અક્રિયાજ્ઞાન = જેવસ્તુથી જે પ્રયાજના સાધી શકાતાં હૈાય, તે વસ્તુના જ્ઞાન પછી પ્રવૃત્તિ થયા બાદ તેમાં પ્રયાજના અનુભવ થવા તે અથ યાજ્ઞાન. (૧૦) સંવાદ = પ્રથમ જ્ઞાનથી વિરુદ્ધ ન પડ્યું તે સંવાદ. ( ૧૧ ) વિસ'વાદ = આથી ઊલટુ, ( ૧૨ ) પ્રવત કજ્ઞાન = જે જ્ઞાન પછી તે જ્ઞાનના વિષયને ગ્રહણુ કરવા અથવા છેડવા પ્રવૃત્તિ થાય છે તે પ્રવકત્તાન. સ્વત કે પરતઃની ચર્ચાનું અતાસિક મૂળ વેદના સહિતા ( મંત્ર) ભાગ ઉપર લૉકાની શ્રહ્મા દૃઢ જામી હતી અને તેથી જ અનુક્રમે ભાગને ઉપયોગ કČકાંડમાં થવા લાગ્યા. જાણ્યું કે અજાણ્યે કમ કાંડનાં વિવિધવિધાનો, જેમ દરેક સૌંપ્રદાયમાં અને છે તેમ, જટિલ અને શુષ્ક થઈ ગયાં અને તેમાં વાસ્તવિક ધર્મોનુભવનું તત્ત્વ ઘટી ગયું. હિંસા સામાન્યરૂપે અધમ ગણાતી; તે વૈદવિહિત થતાં ધર્મનું કારણ મનાવા લાગી. આ રીતે કલ્યાણના જ્યોતિય માર્ગોમાં ધૂમનું આવરણ જોઈ કરુણામૂર્તિ પ્રતિભાશીલ અને સ્વાવલંબી ઘણા મહાત્માઓનુ` હૃદ્ય કકળી ઊડ્યુ. તેઓએ તે કમકાંડની હિંસાને પણ અધર્મના કારણ તરીકે જણાવવા માંડી અને વચ્ચે વેદતા પ્રશ્ન આવત તેએએ જણાયુ કે જો વૈદ સુધ્ધાં હિંસાનું પ્રતિપાદન ફરતા હોય તેા તેને ખરા વેદ ન માનવા. આવી સ્થિતિમાં એક વ એવા ઊભા થયા કે જે હિં'સામય યજ્ઞ અને તેને ટેકા આપતી શ્રુતિઓને અપ્રમાણ ઠરાવતા હતા, જ્યારે બીજે વગ એવા થયે જે જરાયે ઢીલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10