Book Title: Pramanya Swata ke Parat Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ' પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? [3] વિષય અહુ ચેડાને પરિચિત છે તે વિષય ઉપર હું' કેમ લખું હ્યું, એ પ્રશ્નના ખુલાસા પ્રસ્તુત લેખની પ્રસ્તાવનાથી થશે. લગભગ આઠેક વરસ પહેલાં ભાવનગર આત્માનંદ સભામાં વિદ્વાન કવિ કાન્તની સાથે પહેલવહેલું મળવાનુ થયું. તે વખતે તેઓએ મને જે પ્રશ્ન પ્રથમ પૂછેલ અને મે જે ઉત્તર આપેલા, તેને જ થાવુ પલ્લવિત અને વ્યવસ્થિત કરી લખી દઉં તા એક દાનિક વિચારની ચર્ચા અને કવિ કાન્તની યાદી એમ એ અથ સરે. કાન્ત મને પ્રમાä ન છત તું ’એ કારિકાનું પાદ સમજાવવા કહ્યું. આના ઉત્તર નીચે લખુ તે પહેલાં ઉક્ત કારિકાની બાહ્ય માહિતી અને તેના વિષય જાણી લેવા યોગ્ય છે સાહિત્યદર્પણુ અને ગૌતમસૂત્રવૃત્તિના લેખક ખગાળી વિદ્વાન વિશ્વનાથ તર્ક પંચાનન ( ઈ. સ. સત્તરમે! સંકા ) ની રચેલ કારિકાવલી ( અથવા ભાષાપરિચ્છેદ)ની ૧૩૬મી કારિકાનું ત્રાસ્ય' ન વતો પ્રાર્થ ' એ ત્રીજું પાદ છે. એની થોડી વ્યાખ્યા તા ગ્રન્થકારે પોતે જ પાતાની મુક્તાવલ નામક ટીકામાં આપી છે. મીમાંસકદર્શન પ્રાભાણ્યને સ્વતઃ જ્ઞેય માને છે. તેનું નિરાકરણ વૈયાયિક મતથી એ પાદમાં કરેલું છે. એની ફ્લીલ તરીકે તેનું ચોથુ પાદ સુરીયાનુ પત્તિત : ' આવે છે. આ કારિકાની વ્યાખ્યા કાન્તના પ્રશ્નના ઉત્તરમાં મેં આપી. આ વિષયની પક્ષવાર માન્યતા અને તેનું ઐતિહાસિક મૂળ એ એ આખતે આ લેખમાં મુખ્ય જણાવવાની છે, પણ તે જણાવ્યા પહેલાં પ્રસ્તુત લેખમાં વારંવાર આવનારા કેટલાક શબ્દોની સંક્ષેપમાં માહિતી આપવી રીક ગણાશે. (૧) પ્રમાત્વ = જે જ્ઞાન યથાર્થ હોય તે પ્રમા કહેવાય છે. જ્ઞાનની યથાર્થતા ( સત્યતા ) એ પ્રભાત. (૨) પ્રામાણ્ય = આ સ્થળે પ્રામાણ્ય અને પ્રમાત્વ એ મને શો એકાક હાઈ પ્રામાણ્ય શબ્દના અર્થ પણ જ્ઞાનનું ખરાપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10