Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ઝી અનમસ્તા શ્રી પ્રદ્યુમ્ન પ્રારિસિત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યની નિર્વિધ્ધતાથી સમાપ્તિ થવા માટે શ્રીયુત્ ઉપાધ્યાય શ્રી રત્નચંદ્રગણિ, સ્વકીયગ્રંથારંભમાં પાંચ કથી સ્વેષ્ટ દેવતાનુકુલ્યર્થ મંગલાચરણ કરે છે. અથા राज्यलक्ष्मीायलक्ष्मीधर्मलक्ष्मीश्च निःसमा ॥ येनोपदिष्टा लोकानां स जीयादृषभप्रभुः ॥१॥ અથ–લેકેને અનુપમ, રાજ્યલક્ષ્મી ન્યાયલક્ષ્મી તથા ધર્મલક્ષ્મીને આપનારા શ્રી રાષભદેવ પ્રભુ જયશાલી થાઓ. અશ્વાર શર્મા શાસ્ત્ર વિતરણ છે स जीयात् सान्वयं नाम दधानःशान्तितीर्थराट् ॥२॥ અર્થ -પંચંદ્રિયને સંયમ કરનાર, ભુવનત્રિતયવતી અખિલ જનેના હૃદયમાં આધિવ્યાધિને સમ્લેચ્છેદ કરી શાંતિ કરવાથી પિતાનું શનિતનાથ” નામ સાર્થક કરનાર શ્રી શાંતિનાથ ભગવાન જય પામે. यदूनां हठवृत्यापि ब्रह्मसीमा मुमोच न ॥ स नेमिर्जयतान्नित्यं कलाकेलिविडंबनः ॥३॥ અથ–સ્ત્રી પરણવા વિશે યાદવેને અત્યાગ્રહ હોવાથી પણ શ્રી બ્રહ્મચર્ય વ્રત સીમાને નહીં છોડી માત્ર કલાકેલીનું અનુકરણ કરનાર શ્રી નેમિનાથ ભગવાન નિત્ય ઉત્કૃષ્ટતાએ વર્તે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 386