Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 499
________________ ૪૮ શ્રદ્ધા અને ચારિત્ર વિનાનું જ્ઞાન નકામુ છે. ઢાળ ૩ જી જગપતિ જિન ચાવીશમા રે લાલ, એ ભાખ્યા અધિકારરે ભવિકજન; શ્રેણિક આદે સહુ મળ્યા રે લાલ; શકિત તણે અનુસાર રે ભવિકજન, ૧ ભાવ ધરીને સાંભળે રે લાલ. દાય વરસ ઢાય માસની રે લાલ, આરાધા ધરી ખંત રે; વિક ઉજમણુ વિધિશુ કરો રે લાલ, ખીજ તે મુકિત મહંત રે. ભ૦ ભાવ મા મિથ્યા રે તારે લાલ, આરાધા ગુણના થાક રે; વિક વીરની વાણી સાંભળી રે લાલ, ઉચ્છરંગ થયા બહુ લાક રે. ભ॰ ભાવ૦ ૩ એણિ બીજે કેઇ તર્યારે લાલ, Jain Education International વળી તરશે કરશે સંગરે; વિક॰ શશિ સિદ્ધિ અનુમાનથીરે લાલ, શૈલ નાગધાર કરે. ભ॰ ભાવ૦ અષાડ શુદિ દશમી દિનેર લાલ, એ ગાયા સ્તવન રસાળરે, ભવિક૦ નવવિજય સુપસાયથી રે લાલ ચતુરને મંગળ માલ રે. ભ૦ ભાવ॰ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504