Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 500
________________ દુષ્કર્મ નાશને ખરે ઉપાય સદાચાર અને વિચાર છે.૪૯૯ કળશ એમ વીર જિનવર સયલ સુખકર ગાયે અતિ ઉલટ ભરી; અષાડ ઉજજવળ દશમી દિવસે, સંવત અઢાર અઠોત્તરે, બીજ મહિમા એમ વર્ણ, રહી સિદ્ધપુર ચોમાસ એક જેહ ભવિક ભાવે સુણે ગાવે, તસ ઘર લીલ વિલાસ એ. બીજની સ્તુતિ દિન સકલ મને હર, બીજ દિવસ સુવિશેષ; રાય રાણા પ્રણમે, ચંદ્ર તણી જિહાં રેખ; તિહાં ચંદ્ર વિમાને, શાશ્વત જિનવર જેહ; હું બીજ તણે દિન, પ્રણમું આણી નેહ, અભિનંદન ચંદન શીતળ શીતળનાથ; અનાથ સુમતિ જિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ; હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. પરકા બીજે, દુવિધ ધર્મ ભગવંત જેમ વિમલ કમળ દેય, વિપુલ નયન વિકસત; અગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર બીજે સવિ કીજે, પાતિક પરિહાર. ગજ ગામિની કામિની, કમલ સુકેમલ ચીર, ચક્કસરી કેસર, સરસ સુગધ શરીર; કરજેડી બીજે, હું પ્રણમું તરુ પાય, એમ લબ્ધિવિજય કહે, પુરો મરથ માય. અનાજિવન પ્ર ભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504