Book Title: Nirvan Margnu Rahasya Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 7
________________ સહજ પ્રતીતરૂપ થવાયેગ્ય છે. વ્યવહારજ્ઞાનની પ્રાપ્તિ વ્યવહાર જ્ઞાનના નિષ્ણાત પુરૂષ પાસેથી થઈ શકે છે તેમ પરમાર્થ જ્ઞાનની પ્રાપ્તિ પરમાર્થજ્ઞાનના અનુભવી મહાત્મા પાસેથી થઈ શકે એ સમજાય તે પ્રકાર છે. પરમકૃપાળુ શ્રીમદ્જીએ આપેલ આ બોધ સહુને હિતકારી અને કલ્યાણકારી થાઓ. ભાવનગર, સાધના પ્રેસવાળા શ્રી ગિરધરલાલ ફુલચંદ શાહે આ ગ્રંથ સમયસર છાપી તૈયાર કરી આપે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ૩૪, મેરબી હાઉસ, શેવા સ્ટ્રીટ, લિ. મુંબઈ ૪૦૦ ૦૦૧ સંતચરણે પાસક તા. ૨૧-૫-૧૯૭૭ ભોગીલાલ ગિ. શેઠ બીજી આવૃત્તિની પ્રસ્તાવના આત્માના માર્ગે ભવ્ય જીવોને વાળવામાં સહાયરૂપ થનાર આ ગ્રંથની પહેલી આવૃત્તિની નકલે ખલાસ થવાથી અને વાચક વર્ગ તરફથી આ ગ્રંથની માગણ ચાલુ રહેવાને કારણે બીજી આવૃત્તિ પ્રગટ કરીએ છીએ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં પત્રાંક નં. ૧૭ર અને ૮૭૫ની ઊંડાણભરી સમજણ આપી આ ગ્રંથની મૂલ્ય વત્તા સમજાવનાર શ્રી ભેગીલાલ ગિ. શેઠને દેહોત્સર્ગ તા. ૨૨-૭-૧૯૮૧ના રોજ થયે એ સખેદ નેંધીએ છીએ. - આ બીજી આવૃત્તિ શ્રેયસ પ્રચારક સભાના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત કરવામાં અને અત્યંત હર્ષ થાય છે. તા. ૧-૬-૮૩ શ્રેયસ પ્રચારક સભાના દ્ર એ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 174