Book Title: Nandan Maniyar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 6
________________ ૨૫૨ ] શ્રી જી. એ. જે સ્થમાલા તેનામાં આત્મશાંતિ ન હતી, તેમજ પગલિક આશંસા તરફ ઢળેલ હેઈ મિથ્યાત્વ તરફ તેનું સ્થાન હતું અને તેથી તેનું બાહ્ય તપ પણ વખાણવા ગ્ય ન હતું. પૂર્વે સમજાયેલ બેધ મિથ્યાદષ્ટિએના વિશેષ પરિચયથી તેનાથી ભૂલાઈ ગયે હતે. એuસંજ્ઞાએ પિતે અમુક ધર્મ પાળનાર છે, એટલે “મારે આમ કરવું જોઈએ –એ કારણે તેની એ પ્રવૃત્તિ હતી. આત્મસ્વરૂપના માર્ગમાં ચાલનાર મહાત્ સદ્ગુરુઓના અભાવે જીને ખરે રસ્તા હાથ લાગતું નથી અને હૃદયની ઊંડી લાગણીવાળી પ્રવૃત્તિ વિના તે સત્ય તને આ હદયમાં પ્રગટ થતા નથી. સમ્યગદષ્ટિ થયા સિવાયની ક્રિયા બંધનની હેતુભૂત થાય છે. વ્યક્ત કે અવ્યક્ત કઈ પણ આશા કે ઈચ્છાથી તે ક્રિયા કરાય છે. વિપરીત પ્રસંગે આવી પડતાં-દુઃખદાયી પ્રસંગે આવી મળતાં સમભાવ રહી શકતો નથી અને આર્તરૌદ્ર પરિણામ થઈ આવે છે. આ સ્થળે સમ્યગ્દષ્ટિ તેને સઘળો અર્થ લે છે, વિચારદ્વારા વિષયને પણ સમરૂપે પરિ. ' ગુમાવે છે, દુઃખમાંથી પણ સુખ શોધી કાઢે છે અને પૂર્વકમને ઉદય જાણી આકુળતારહિત ઉદયને વેઠે છે. નંદન મણિયારમાંથી સમ્યગ્દષ્ટિ રીસાઈ ગયેલી હોવાથી અને મિથ્યાદૃષ્ટિ ત્યાં હાજર હોવાથી વિકટતાના પ્રસંગે તેને પિતાનું આત્મભાન ભૂલાયું. બનાવ એવો બન્યો કે-ઉનાળાને વખત હોવાથી રાત્રિના વખતે તેને ખૂબ તૃષા લાગી. તેને લઈને વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15