Book Title: Nandan Maniyar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ પારમાર્થિક લેખસંગ્રહ ૨ ૨૫૯ નંદન મણિયાર વાવમાં ગભ જ દેડકાપણે ઉત્પન્ન થયા પછી પાતાના નિત્યના પરિચયવાળી અને વિશેષ આસક્તિવાળી વસ્તુરૂપ વાવને જોતાં, તર્કવિતર્ક ઉહાપાહ કરતાંવિચારણા કરતાં, આવું મેં કાઈ વખતે જોયું છે, તે સંબંધી ધારણા કરતાં, તેને પાછલા જન્મનું જ્ઞાન થવારૂપ જાતિસ્મરણુ ' જ્ઞાન થયું. ઘણા પરિચયવાળી અને થાડા વખતના આંતરાવાળી વસ્તુની સ્મૃતિ જલ્દી થવા સભવ છે. જેમ કોઇ ભૂલાયેલી વસ્તુ આપણને સાંભરી આવે છે, તેમ આ નંદન મણિયારના જીવ દદુર-દેડકાને પેાતાની વાવ દેખી પાછલી સવ વાત યાદ આવી. પેાતાની આ ગતિ થવાથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, તેનું મૂળ કારણ શેાધતાં વાવ આદિ જડ પદાર્થો ઉપરની આસક્તિ સમજાઈ તથા આસક્તિનું કારણ શેાધતાં અસષ્ટિવાળા જીવાના પરિચય અને સ ્ષ્ટિવાળા જીવાના સમ'ધના અભાવ સમજાયેા-ભૂલ સમજાણી. પેાતાના પૂર્વધર્માચા↑ યાદ આવ્યા. તેઓના સચનાથી વિમુખ થવાનું ફળ મળ્યું. હવે પાશ્ચાત્તાપ કરવા નકામા છે. પેાતાની ભૂલ સમજાણી, તે પણ ઓછા આનંદની વાત નથી. ઘણા મનુચૈાને પેાતાની ભૂલ સમજાતી નથી અને કદાચ સમજે તે સુધારતા નથી. હવે તેા જાગ્યા ત્યાંથી સવાર ગણીને પેાતાના માગ શરુ કરવા તે તેને ચેાગ્ય લાગ્યા. તેણે પૂર્વ સાંભબેલ અને તે પ્રમાણે વર્તન કરેલ વ્રત-નિયમે મનથી ગ્રહણ કા, પાતાના સદ્ગુરુ તરીકે વીર પરમાત્માને હૃદયમાં ધારણ કર્યાં, કાઈ પણ સજીવ દેહના આહાર ન કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15