Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર સ્થૂલિભદ્રજીની પ્રશંસા કરતાં કહ્યું : ‘પણ તમે તો દુષ્કરમાં દુષ્કર કાર્ય કર્યું છે.' સ્થૂલિભદ્રજીની આ પ્રશંસા ત્રણે શિષ્યોને ખટકી. શિષ્યોએ માન્યું કે મોટા ઘરના પુત્ર છે માટે ગુરુ બહુમાન કરે છે. મહેલમાં રહેવું, મનભાવતાં ભોજન જમવાં, નૃત્યગીત જોવાં ને રાણી વેશ્યાને રીઝવવી, એમાં તે શી ધાડ મારવાની હતી ! પણ હવે વળી વખતે વાત. બીજું ચોમાસું આવતાં સિંહગુફાવાસી મુનિએ ગુરુદેવ પાસે કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ માટે જવાની રજા માગી. ગુરુદેવ તો કુશળ હતા. શિષ્યને રાજી થઈને રજા આપી. :: ૨. કે . ' ' S Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36