Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ આચાર્ય શ્રી સ્કૂલિભદ્ર GAR : O અને ઉચ્ચ જીવનરત્ન એક ગણિકાના ચરણમાં કાંકરાની જેમ ફેંકી દેવા તૈયાર હો, પછી આ રતનકંબલની તે શી વિસાત !' | મુનિ પોતાની ભૂલ સમજ્યા. સિંહની બોડમાં સૂવું સારું હતું, પણ એક જુવાન વેશ્યાના ઘરમાં ખાતાંપીતાં, નૃત્યનાટક જોતાં રહેવું મુશ્કેલ હતું. તેઓ ગુરુ પાસે આવ્યા, ને પ્રાયશ્ચિત્ત ગુરુએ કહ્યું : “આ તો તારો મદ ઉતારવા મેં રજા આપી. બાકી હું તો જાણતો હતો, કે ચોરાસી ચોવીસી સુધી કામવિજેતા તરીકે સ્થૂલિભદ્રજીનું નામ અમર રહેશે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36