Book Title: Mukti Kamal Charitra Mala Author(s): Manjulashreeji Publisher: Jain Shravika Upashray View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટક, સિનેમાના કે છાપાઓ વાંચી, વાંચનને શેખ પુરો કરશે. પરતું તેથી તેનું કલ્યાણ થતું નથી, તે વાંચન વધારે સ્વછંદી બનાવે છે. આ પરિસ્થિતિમાં સૌમાટે સદ્ગ જ ઉપકારક છે આથી જ જ્ઞાની પુરુષો જરૂરી પુસ્તક છપાવી તેને કચાર કરી કરાવી ભવ્ય ઉપર ઉપકાર કરે છે. પુજ્ય ગુરુદેવે પણ પપણમાં વાંચે છે કે ગુમે રથ જ વતીયમ્ . તેથી મને પણ શુભ ભાવના થઈ કે હું પણ આવું શુભ કામ કેમ ન કરૂ? પણ મારામાં કામ કરવાની શકિત નથી છતાં જે ગુદેવના નામથી આ પુસ્તક તૈયાર કર્યું છે તેઓની કૃપાથી મારામાં શકિત આવશે એવા દઢ વિશ્વાસથી, એક પુસ્તક છપાવી પ્રકાશીત કરવાની હિમ્મત કરી છે. ટલાક જીવો અજ્ઞાનતાથી લે કે ઘણા પુસ્તકે છપાવવાથી આશાતના વધે છે, ક લાભ થતો નથી પરંતુ તઓ વિવેકપુર્વક લાભાલાભનો વિચાર કરી લેશો તે સમજાશે કે જિનપ્રતિમાઓ અને ધાર્મિક ગ્રન્થ વધુ છપાયે બહુ ફેલાવો થાય તેમાં એકંદરે લાભ જ છે. કોઈ કોઈ અજ્ઞાની અજાણ મનુષ્ય અવિવેકથી વર્તે અને જિનેશ્વર દે કે સત્રોની અશાતના કરે તો તેનાથી તેના આત્માને જ નુકશાન થાય છે તેથી જિનપ્રતિમા બનાવવાની કે પુસ્તક છપાવવા મના કરવી તે ઠીક નથી. તે બન્ને વસ્તુઓ જન ઉપકારી છે તે પ્રમાણે સાથે છપાવવા અને ઘણા જીવો તેનો લાભ લે તેને ફેલાવો કરવો તે સર્વ રીતે લાભકારક છે. - અમદાવાદના નગરશેઠાણી શ્રીમતી મહાલક્ષ્મી બહેન તરફથી સર્વ જીવોને ઉપયોગી એક પુસ્તક “જૈન પર્વ સંગ્રહ'' નામનું છપાયું હતું. તે હાલ મળતું નથી, તેની ઘણું માગ હતી કે આવું એક પુસ્તક છપાવવું જોઈએ. મેં આ પુસ્તકમાંથી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 840