Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 5
________________ સંવત–વીર—સ વત—પ્રભુ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણુથી શરૂ થયેલ છે. તે કાર્તિક સુદ ૧ થી શરૂ થાય છે. વિક્રમ સંવત ગુજરાત કાઠીયાવાડ આદિ દેશોમાં કાર્તિક સુદ ૧, થી ઉત્તર હિન્દુસ્તાનમાં ચૈત્ર સુદ ૧ થી તથા કચ્છ આદિ દેશમાં અષાઢ સુદ ૧ થી શરૂ થાય છે. શક સંવત ચૈત્ર સુદ ૧ થી શરૂ થાય છે. તે દક્ષિણ દેશમાં વધુ પ્રચલિત છે. અયન–તા. ૨૧ જુને દક્ષિાયન શરૂ થાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે ઉત્તરાયન શરૂ થાય છે. તા. ૨૧ મી જુને મે!ઢામાં માટે દિવસ હાય છે. અને તા. ૨૨ મી ડિસેમ્બરે નાનામાં નાના દિવસ હાય છે. ઋતુઓની સમજ-સાયન મીન ને સાયન મેષના સૂ=વસત ઋતુ; સાયન વૃષભ ને સાયન મિથુનના સૂર્ય*=ગ્રીષ્મ ઋતુ; સાયન કર્યું ને સાયન સિંહને સૂવર્ષા ઋતુ; સાયન કન્યા તે સાયન તુલાને સૂર્ય-શરદ ઋતુ; સાયન વૃશ્રિક ને સાયન ધનુના સૂ=હેમંત ઋતુ, સાયન મકર તે સાયન કુંભના સૂર્ય=શિશિર ઋતુ. તિથિઓનાં નામ−૧ પ્રતિપદા, ૨ દિતીયા, ૩ તૃતીયા, ૪ ચતુર્થાં ૫ પંચમી, ૬ ઠી છ સપ્તમી, ૮ અષ્ટમી, ૯ નવમી, ૧૦ દશમી, ૧૧ એકાદશી, ૧૨ દ્વાદશી, ૧૩ ત્રયોદશી, ૧૪ ચતુર્દશી, ૧૫ પૂર્ણિમા ૩૦ અમાવાસ્યા. નક્ષત્રાનાં નામ--૧ અશ્વિની, ૨ ભરણી, ૩ કૃત્તિકા, જ રાહિણી, પ મૃગશીપ, ૬ આર્દ્રા, છ પુનર્વસુ, ૮ પુષ્ય, ૯ શ્ર્લેષા, ૧૦ મા, ૧૧ પૂર્વાફાલ્ગુની, ૧૨ ઉત્તરાફાલ્ગુની ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા, ૧૮ જ્યેષ્ઠા, ૧૯ મૂત્ર, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ, ૨૩ ધનિષ્ઠા, ૨૪ શતભિષા, ૨૫ પૂર્વાભાદ્રપદ, ૨૬ ઉત્તરાભાદ્રપદ, ૨૭ તિ. ચાગનાં નામ—૧ વિષ્ણુભ, ૨ પ્રીતિ, ૩ આયુષ્યમાન, ૪ સૌભાગ્ય, ૫ શે।ભન, અતિગંડ, ૭ સુર્યાં, ૮ ધૃતિ, ૯ શૂલ, ૧૦ ગ’ડ, ૧૧ વૃદ્ધિ, ૧૨ ધ્રુવ, ૧૩ વ્યાઘાત, ૧૪ હણ, ૧૫ ૧૦, ૧૬ સિદ્ધિ, ૧૭ વ્યતિપાત ૧૮ વરિયાન, ૧૯ પરિધ, ૨૦ સિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સાબ, ૨૩ શુભ, ૨૪ શુકલ, ૨૫ બ્રહ્મ, ૨૬ ઐન્દ્ર, ૨૭ વૈધૃતિ. કરણનાં નામ–૧ અવ, ૨ ખાલવ ૩ કૌલવ, ૪ તૈતેલ, ૫ ગર, ૬ વણિ×, ૭ વિષ્ટિ, (ભદ્રા). આ સાત કરણ ચર છે. ૧ શકુનિ, ૨ ચતુષ્પદ, ૩ નાગ, ૪ કિ તુધ્ન આ ચાર કરણ સ્થિર છે. તિથિના અધ ભાગને કરણ કહે છે. મા અગિયાર કરામાં ૧ વિષ્ટી (ભદ્રા) કરણ અશુભ (વષ) છે. બાકીનાં શ છે. સક્રાંતિનાં શુભાશુભ ફળ જોવામાં પણ કરણુ ઉપયાગી છે. કરણ—નાગ, ચતુષ્પાદ, તૈતિલ એ ત્રણ કરણમાં સંક્રતિ બેસે તેા [૩ સંક્રાંતિ સૂતી કહીયે. ગર, વિષ્ટી, વણિજ, બાલવ, બવ એ પાંચ કરણમાં સંક્રાંતિ ભેંસે તેા સ’ક્રાંતિ બેઠી રહીયે. કિંતુઘ્ન, શકુનિ, કૌલવ એ ત્રણ કરણમાં સત્ક્રાતિ ઐસે તે। સક્રાંતિ ઉભી કહીયે. સુતી સક્રાંતિ ખરાબ ફળ આપે છે. મેડી મ ક ઉભી શ્રેષ્ઠ ફળ આપે છે. "" ,, રાશિઓનાં નામ-૧ મેષ, ૨ વૃઘ્ધભ, ૭ મિથુન, ૪ કર્ક, ૫ સિંહૈં, ૬ કન્યા, છ તુલા, ૮ વૃશ્રિક, ૯ ધન, ૧૦ મકર, ૧૧ કુભ, ૧૨ માન. સૂર્ય દુગ્ધાતિથિ-ધન ને મીન સંક્રાંતિ ખીજ. મિથુન ને ન્યા સંક્રાંતિ આઠમ વૃષભ ને કુંભ,, ચેથ. સિંહ ને વૃશ્ચિક મેષ ને ક છ, તુન્ના ને મકર મ ખાસ ' ચંદ્રાગ્ધા તિથિ-કુંભ ને ધન રાશીમાં ખીજ, મકર ને મીન રાશીમાં આઠમ; મેષ ને મિથુન રાશીમાં ચેાથ, વૃષભને રાશીમાં દશમલા ને સિંહ રાશીમાં છ, વૃશ્ચિક ને કન્યા રાશીમાં આરસ. 19 દુગ્ધા તિથિનું ફળ-વૃદ્ધ ક્ષૌડથરે ફૌથ જૂવેશે તુ શૂન્યતા आयुधे मरणं यात्रा कृष्युद्वाहा निरर्थकः ॥ ભાવાથ-દ્ધા તિથિને દિવસે ક્ષૌર કરવાથી કુષ્ટ રાગ, નવું વસ્ત્ર પહેરવાથી દૂઃખ સ્થિતિ, નવા ઘરમાં પ્રવેશ કરવાથી શૂન્યતા, નવું વઅધારણ કરવાથી મરણુ અને યાત્રા, ખેતી તથા વિવાહ કરવાથી તે નિષ્ફળ જાય છે. નક્ષત્રોનીસ’જ્ઞા-ચર-ચલ-વાતિ,પુનવસુ,શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, લધુ ક્ષિપ્ર-હસ્ત, અભિજીત, પુષ્ય, અશ્વિના. મૃદુ મૈત્ર-મૃરી અનુરાધા, ચિત્રા, રેવતી. ધ્રુવ સ્થિર-ઉત્તરક લ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રાહિણી. દારૂણ તિક્ષ્ણ-અશ્લેષા મૂલ, આર્દ્રા, જ્યેષ્ઠા. --ઉદ્મ-ભરણી, મધા. પૂર્વકાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ. મિશ્ર–સાધારણ-વિશાખા, કૃત્તિકા. - कुर्यात् प्रयाणं लघुमिश्वरंश्च मृदु ध्रुवः शांतिकमा जिमुत्रैः व्याधिप्रतिकारमुशन्ति तीक्ष्णमिश्चय मिश्र विधिमामनन्ति ॥ ભાવાર્થ : લઘુ તથા ચલ નક્ષત્રામાં પ્રયાણ; મૃદુ તથા ધ્રુવ નક્ષત્રમાં શાંતિકાય*-*-ઉચ્ચ નક્ષત્રામાં યુદ્ધ; તીક્ષ્ણ નક્ષત્રામાં વ્યાધિના ઉપાય અને મિશ્ર નક્ષત્રોમાં મિશ્ર કાય કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98